Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2024 (16:02 IST)
Monsoon cleaning tips- વરસાદમાં ઘરમાં ગંદકી અને કાદવ પણ આવવા શરૂ થઈ જાય છે આ ઋતુમાં ફ્લોરને સાફ રાખવુ ખૂબ જરૂરી હોય છે પણ વાર વાર તેને સાફ કરવુ થોડુ મુશ્કેલ થઈ શકે છે પણ તમને વધારે પરેશાન થવાની જરૂર નથી અહીં અમે તમારા માટે કેટલાક સરળ ટિપ્સ જણાવીશ જેને અજમાવીને તમે તમારા ઘરના ફ્લોરને આ ઋતુમાં પણ સરળતાથી સાફ રાખી શકો છો. 
 
ઓછામાં ઓછી બે વાર લગાવો ઝાડૂ 
ફ્લોરને સાફ કરવા અને તેની ગંદકી અને કાદવથી બચવા માટે જરૂરી છે કે તમે ઘરની એંટ્રી ગેટ પર પાણી શોષીલે તેવી ડોરમેટ લગાવો. રૂપમાં ઓછામાં ઓછા બે વાર ઝાડૂ જરૂર લગાવવી તેનાથી ગંદકી થોડી ઓછી થઈ શકે છે. તમે ઈચ્છો તો વધારે વાર પણ ઝાડૂ લગાવી શકો છો. સાથે જ ફ્લોરને પણ ભીનુ ન થવા દો. 
 
સફાઈ પ્રોડ્ક્ટસ 
તમારા ફ્લોર પર આધાર રાખીને યોગ્ય સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ કરો. જો તમારું ફ્લોર લાકડાનું છે, તો તેને મોપિંગ કરતી વખતે ફક્ત લાકડાના સફાઈ પ્રવાહીનો ઉપયોગ કરો.
 
તેનો ઉપયોગ. જો તમારા ઘરના રૂમમાં ટાઇલ અથવા પત્થરના ફ્લોર છે, તો તમે કોઈપણ પ્રવાહીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે સાદા પાણીમાં મીઠું ભેળવીને પણ તેને મોપ કરી શકો છો.
 
પોતુ કરતા સમયે ઓછુ પાણી વાપરો 
વરસાદમાં ચિપચિપયો થાય છે/ તેથી તમે ફ્લોરની સફાઈ કરતા સમયે ધ્યાન રાખો કે ઓછા પાણીમાં જ પોતુ કરવું જો ફલોર વધારે ભીની થઈ જાય તો તેને સુકાવવા માટે કપડાથી લૂ&છીને સુકાવી લો. આવુ કરવાથી તમે વારંવાર સફાઈ ટાળી શકો છો. ઉપરાંત, તે ફ્લોર પર લપસવાનું કારણ બનશે નહીં.
 
પોતુ કરતા પાણીમાં તજ નાખો 
વરસાદમાં ગંદકીની સાથે જીવજંતુ પણ આવવા લાગે છે. તેનાથી બચવા માટે તમે પાણીમાં તજ મિક્સ કરી પોતુ લગાવી શકો છો. તેના માટે તમને તજ અને પાણી થોડી વાર ઉકાળો. પછી, તેને મોપિંગ પાણીમાં ઉમેરો. આ મિશ્રણની મદદથી હવે તમે તમારા આખા ઘરને મોપ કરી શકો છો. તેનાથી તમારા ઘરમાં માખીઓની સમસ્યા પણ ઓછી થશે.

Edited By -Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

ધર્મ

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments