Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Tips: ભોજન બનાવતા સમયે બળી ગયો છે ગ્રેવી મસાલા તો આ ટીપ્સ દૂર કરશે ટેંશન

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (00:51 IST)
Kitchen Tips to Fix Burnt Food: ઘરે આવતા મેહમાન માટે તમે રસોડામાં કઈક સ્પેશન બનાવી રહ્યા છો અને તમારી થોડી બેદરકારીના કારણે આ શાકનો મસાલો બળી જાય તો કોઈનો પણ મૂડ અને મેહનત બન્ને ખરાબ થઈ જશે. જો તમારી સાથે પણ આવુ જ ઘણી વાર થયો છે તો તો આ સમયે આવુ થતા આ કિચન ટિપ્સ અહમાવીને જરૂર જોવો. જી હા આ કિચન ટિપ્સની મદદથી તમે વગર સ્વાદ ખરાબ કરી બળેલા મસાલાને વ્યવસ્થિત કરી ખાવા જેવો બનાવી શકો છો.  આવો જાણીએ કેવી રીતે 
 
બટાટા 
બટાટા કડવા સ્વાદને શોષી લે છે. તેના માટે ગ્રેવીમાં કાચા બટાટા નાખી ધીમા તાપ પર આશરે 10-15 મિનિટ માટે રાંધવુ. તે પછી બટાટાને બહાર કાઢી લો. તમારા શાકની ગ્રેવી એકદમ સારી થઈ જશે. 
 
દૂધ અને દહીં 
દૂધ અને દહીં બળેલી વસ્તુની ગંધને ખત્મ કરી નાખે છે. જો તમારા શાક કે ગ્રેવીનો મસાલો વાસણમાં ચોંટી જાય છે તો તેમાં તરત 2-3 ચમચી દહીં, દૂધ કે ક્રીમ નાખ અને વગર ચલાવી 2-3 મિનિટ રહેવા દો. તે પછી ધીમે-ધીમે તમારી ગ્રેવીને ચલાવતા રહો. તેનાથી તમારુ શાક વ્યવસ્થિત થઈ જશે અને તેનો સ્વાદ અને ફ્લેવર પણ સારુ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

કોણ છે મહાકુંભમાં આવેલા 7 ફુટના મસ્કુલર બાબા, ઈસ્ટાગ્રામ પર મચાવી છે જેમણે ધૂમ, જાણો રૂસથી ભારત સુધીની તેમની અદ્દભૂત સ્ટોરી

Aghori - 3 મુશ્કેલ પરીક્ષાઓને કરવી પડે છે પાર ત્યારે બને છે એક અધોરી, જાણો કેમ નથી લાગતો તેમને ડર ?

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

આગળનો લેખ
Show comments