Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdownમાં વધી ગયુ છે રસોડાનુ કામ, આ ટિપ્સ આપશે આરામ

રસોડાનુ કામ
Webdunia
શનિવાર, 25 એપ્રિલ 2020 (12:30 IST)
ઘરમાં બંને ટાઈમનું ભોજન અને નાસ્તો એકલા હાથે બનાવવુ સહેલુ નથી. ખાસ કરીને જો બાકીનું કામ પણ તમારે જ કરવાનું છે, આવામાં તમે બધાની મદદ લો. તમે ઘરના જુદા જુદા સભ્યો પાસેથી ભોજનની તૈયારી પણ કરાવી શકો છો. ચાલો જાણીએ કે લોકડાઉન દરમિયાન ઘરકામ કેવી રીતે એકદમ સરળ બનાવી શકાય તેની ટિપ્સ 
 
1 તમે લસણની છોલવાનુ અને સલાદ સમારવા જેવુ કામ ઘરના અન્ય સભ્યો અથવા વૃદ્ધ મહિલાઓને પણ આપી શકો છો આ કાર્ય બેઠા બેઠા આરામથી કરી શકાય છે. 
 
2. શાકભાજી ધોવી કે બાફેલા બટાકા છોલવા વગેરે કામમાં બાળકો આરામથી તમારી મદદ કરી દેશે. ફળ છોલવાનુ કામ તમે કિશોર વયના બાળકોને આપો 
 
3. આદુ અને મરચાને બે ત્રણ દિવસના કાપીને પહેલાથી જ મુકી રાખો. 
 
4. પાલક, વટાણા કે કોઈ શાક જેને સાફ કરવામાં સમય લાગતો હોય તેને ટીવી જોતી વખતે લઈને બેસી જાવ અને બધા પાસેથી તે માટે મદદ લો. જેવી કે બધા મળીને વટાણા છોલે કે પછી ગવારના રેસા કાઢીને સાફ કરે કે મેથી-પાલક સાફ કરે. તમારુ કામ 10 મિનિટમાં થઈ જશે. 
 
5. લોટ બાંધવાનુ કામ તમે ઘરના અન્ય સભ્યો પાસેથી કરાવી શકો છો. આ રીતે તમારી રસોઈ બનાવવાની તૈયારી પહેલાથી જ થઈ જશે તો તમારુ ઘણુ કામ સરળ થઈ જશે. 
 
6. હાલ દરેકને વાસણો જાતે જ સાફ કરવા પડે છે. તેવામાં તમે જમતા પહેલા વધારાના વાસણ સાફ કરી લો અને દરેકને પોતાની થાળી ગ્લાસ વાડકી સાફ કરીને મુકવાનુ પણ કહી શકો છો.  
 
7. બાળકોને જમીને ડાઈનિંગ ટેબલ સાફ કરવાની ટેવ પાડશો તો તમારુ કામ પણ ઓછુ થઈ જશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments