Dharma Sangrah

જીંસ ને ધોતા પહેલા ધ્યાન રાખો આ વાતો

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (14:16 IST)
જો એક્સપર્ટની માનીએ તો જીંસને ધોવું નહી જોઈએ. આ સાંભળી ઘણા લોકો હેરાન તો થશે પણ આ સચ્ચાઈ છે જીંસને ધોવાથી એમની ક્વાલિટી ખરાબ થઈ જાય છે. આથી આજે અમે તમને જણાવીશ કે જીંસને સાફ કરવાનું સહી તરીકો શું છે. 
જો તમારી જીંસમાં દાગ લાગી જાય તો તમે એને ટૂથબ્રશથી સાફ કરો. વાસ્તવિકતામાં એક સારી જીંસને વાશિંગ મશીનમાં ધોવાની કદાચ જરૂર નહી હોય. એવું ખોબ જ ઓછું હોવા જોઈએ.
એનું  કારણ  આ છે કે જીંસને ધોવાથી મટેરિયલને નુક્શાન પહોંચે છે અને આ પાણીની પણ બર્બાદી છે. ત્યાં જ કેટલાક એક્સપર્ટના કહેવું છે કે જીંસને એક નવી જીંસને ધોતા પહેલા છ માહનું સમય આપવું જોઈએ. તમે જેટલા લાંબા સમય સુધી એને નહી ધોવશો. તમારી જીંસ એટલી વધારે સારી લાગશે. 
 
જો તમે જીંસને જલ્દી ધોવા ઈચ્છો છો તો જીંસનનું ભૂરો રંગ નિકળી જસ્જે તો એને એક સમાન , ઘટ્ટા ભૂરો સપાટ દેખાડશે. જીંસના કીટાણુઓથી બચવા માટે તમે તમારી જીંસને રાત ભર માટે ફ્રીજરમાં મૂકી દો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhavnagar Complex Fire: ભાવનગરના એક કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ, ઈમારતમાં 10-15 હોસ્પિટલ

Delhi MCD Bypoll Results: 12 સીટો પર કોણે ક્યાથી નોંધાવી જીત, સૌથી ઓછા-વધુ માર્જીનથી કોણ જીત્યુ, જાણો આખુ લિસ્ટ

ગુજરાતના ભાવનગરમાં એક પેથોલોજી લેબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

દિલ્હી યુનિવર્સિટીના બે મુખ્ય કોલેજોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર, ઇન્ડિગો એરલાઇન્સની બધી ફ્લાઇટ્સ મોડી પડી, મુસાફરો ગુસ્સે

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments