suvichar

Kitchen Tips -ફ્રીઝથી દુર્ગંધ આવી રહી છે તો અજમાવો આ ટીપ્સ

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (15:44 IST)
ફ્રીઝની અંદર ઘણુ વધુ સામાન હોવાથી દુર્ગંધ આવવા લાગે છે ઘણી વાર ફ્રીઝનો ગેટ ખોલતાજ અમે ફ્રીઝથી દૂર ભાગી જાય છે કારણ કે દુર્ગંધ આટલી વધારે હોય છે. ફ્રીઝથી દુર્ગંધ આવવાનો કારણ વધારે સમય સુધી ફ્રીઝમાં જ રહેવાથી વસ્તુઓ ખરાબ થવા લાગે છે અને તે બીજી સામાન્ય સુગંધની સાથે મિક્સ થઈને દુર્ગંધની રીતે ફેલી જાય ચે. એક કારણ આ પણ છે કે ઘણીવાર અમે આ વસ્તુઓ ઢાકીને નહી રાખીએ છે અને તે ફ્રીઝમાં જ રહી જાય છે. આ કારણેથી પણ ફ્રીઝ દુર્ગંધ આપે છે. પણ કેટલાક ફેરફાર કરી આ દુર્ગંધથી બચી શકાય છે. 
1. સોડા ફ્રીજમાં રાખી દો 
જી હા જો ફ્રીઝમાં સતત દુર્ગંધ આવી રહી હોય તો તમે ખાવાનો સોડા એક વાટકીમાં લઈ રાખી દો. દુર્ગંધ નહી આવશે. ફ્રીઝથી દુર્ગંધ આવી રહી છે તો અજમાવો આ ટીપ્સ ફ્રીઝની અંદર ઘણુ વધુ સામાન હોવાથી દુર્ગંધ આવવા લાગે છે ઘણી વાર ફ્રીઝનો ગેટ ખોલતાજ અમે ફ્રીઝથી દૂર ભાગી જાય છે કારણ કે દુર્ગંધ આટલી વધારે હોય છે. ફ્રીઝથી દુર્ગંધ આવવાનો કારણ વધારે સમય સુધી ફ્રીઝમાં જ રહેવાથી વસ્તુઓ ખરાબ થવા લાગે છે અને તે બીજી સામાન્ય સુગંધની સાથે મિક્સ થઈને દુર્ગંધની રીતે ફેલી જાય ચે. એક કારણ આ પણ છે કે ઘણીવાર અમે આ વસ્તુઓ ઢાકીને નહી 
 
રાખીએ છે અને તે ફ્રીઝમાં જ રહી જાય છે. આ કારણેથી પણ ફ્રીઝ દુર્ગંધ આપે છે. પણ કેટલાક ફેરફાર કરી આ દુર્ગંધથી બચી શકાય છે. 
1. સોડા ફ્રીજમાં રાખી દો 
જી હા જો ફ્રીઝમાં સતત દુર્ગંધ આવી રહી હોય તો તમે ખાવાનો સોડા એક વાટકીમાં લઈ રાખી દો. દુર્ગંધ નહી આવશે. 
 
2. ફુદીનાનો રસ 
ફુદીનામાં દુર્ગંધ ઓછુ કરવાની ક્ષમતા હોય છે. તેથી તમે એક વાટકીમાં ફુદીના કે ફ્રીઝમાં રાખી શકો છો કે ફ્રીઝની સફાઈના દરમિયાન રસનો ઉપયોગ કરી શકો છો.  આ રીતે સંતરાનો રસ પણ હોય છે. તેનો પણ 
ઉપયોગ કરી શકાય છે. 
 
3. કૉફી બીંસ 
કૉફી બીંસ ખૂબ સ્ટ્રાંગ હોય છે. તમે બીંસને એક વાટકીમાં લઈ ફ્રીઝમાં રાખી શકો છો. તેનાથી ફ્રીઝની દુર્ગંધ ખત્મ થઈ જશે અને ફ્રીઝમાં માત્ર કૉફીની સુગંધ આવશે. 
 
4. ફ્રીઝમાં પેપર 
જી હા જો તમે દુર્ગંધથી પરેશાન થઈ ગયા છો તો ફ્રીઝમાં એક પેપરનો બંચ રાખી દો. ન્યુઝ પેપર સરળતાથી દુર્ગંધ સોખી લે છે. 
 
5. જી હા લીંબૂનો પણ પ્રયોગ કરાય છે. તેમાં હાજર ખાટી સુગંધથી સરળતાથી ફ્રીઝની દુર્ગંધને દૂર કરી શકાય છે. અડધુ કાપી લીંબૂને ફ્રીઝમાં રાખી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં પીએમ મોદી-મેક્રોન બેઠક શરૂ, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે

માસૂમ બાળકના મૃત્યુ માટે સગીર સ્કોર્પિયો સવાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું, રડતી માતા કહ્યુ - મને ન્યાય જોઈએ છે

Ganga Swaroop Yojana - ગંગા સ્વરૂપા સહાય યોજનામાં ક્રાંતિકારી ફેરફાર: હવે પેન્શન લેવા બેંક જવાની જરૂર નથી, પોસ્ટમેન ઘરે આવીને આપશે પૈસા

ગુજરાતની કોર્ટો પર બોમ્બનો ખતરો: વડોદરા, વલસાડ અને ગાંધીનગર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી

Jio Arogya AI મિનિટોમાં આરોગ્ય સ્ક્રીનિંગ, AI ક્લિનિક મોડેલ રજૂ

વધુ જુઓ..

ધર્મ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ
Show comments