Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો ઘટશે વજન

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (15:29 IST)
જાડાપણુ ઘટાડવાની દરેકને ઈચ્છા હોય છે જો તમે પણ જલ્દી જ વજન ઓછુ કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા બસ કરી લો આ કામ. ફાયદો જાણીને ચોંકી જશો.. 
 
ટિપ્સ 
 
ગ્રીન ટી પીવો - રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી ખૂબ જ લાભકારી હોય છે. શરીરમાં ચરબી ઘટાડવાનુ કામ દિવસ-રાત ચાલતુ રહે છે.  રાત્રે ગ્રીન ટી પીવાથી મેટાબોલિજ્મ વધે છે. જેનાથી રાતભર વજન ઘટતુ રહે છે. 
 
લીલા મરચા ખાવ - અનેક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે જાડાપણુ ઘટાડવામાં લીલા મરચાની મુખ્ય ભૂમિકા છે. રાતના ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવાથી પણ આખી રાત વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
સફેદ વસ્તુઓનુ બિલકુન ન કરો સેવન - સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, ચોખા, મેદો વગેરેથી પરેજ કરવુ જ સારુ છે. તેમા રહેલ તત્વ ઈંસુલિનની માત્રા વધારે છે. રાત્રે સફેદ વસ્તુઓ ખાવાથી શરીરમાં ફૈટ જમા થાય છે અને ધીરે ધીરે જાડાપણુ વધે છે. 
 
પૂરતી ઉંઘ લો - પૂરી અને સારી ઉંઘ એક સારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. પૂરી ઉંઘ લેવાથી પણ શરીરનુ મેટાબોલિજ્મ વધે છે. અને ફૈટ જલ્દી બર્ન થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shattila Ekadashi Upay: ષટતિલા કાદશીના દિવસે અજમાવી લો ઉપાયો, આર્થિક અને પારિવારિક જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ભગવાન વિષ્ણુ વરસાવશે અપાર આશીર્વાદ.

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

મહાકુંભમાં વાયરલ થયા ગોલ્ડન બાબા, જેમના શરીર પર છે 6 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું

Guruwar Upay- ગુરુવારે કેળાના પાન પર કપૂર સળગાવીએ તો શું થાય છે?

આગળનો લેખ
Show comments