rashifal-2026

રાત્રે સૂવા નહી દે ઉંઘરસ તો ફૉલૉ કરો આ 6 ટિપ્સ

Webdunia
ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:28 IST)
આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ શરદી, ખાંસીની સમસ્યા થઈ જાય છે. ઘણી વારતો આખું દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાતને પથારી પર જતા જ ખાંસી વધી જાય છે. તેનાથી ઉંઘ તો ખરાબ થાય છે અને પસલિઓમાં દુખાવો થવું પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ રાત્રે થનાર ખાંસીથી પરેશાન છો  તો આ વાતનો ધ્યાન રાખો. 
1.કોગળા કરો -  રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. તેનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળા કરવાથી થોડા જ દિવસોમાં ખાંસી કે ઉંઘરસ ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી થવાથી પણ ખાંસીની પરેશાની થઈ શકે છે. રાત્રે એક કપ હર્બ ચા પીવાથી ખાંસી પણ નહી આવશે અને ઉંઘ પણ સરસ આવે છે. 
 
3. સૂવાનો તરીકો બદલો 
રાત્રે સૂતા સમતે કરવટ બદલતા રહો. એક દિશામાં લેટે રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તમારા આસ-પાસ સાફ સફાઈ રાખો. 
 
4. રાત્રે ન ખાવું દહીં - રાતના સમયે દહીં ખાવાથી પણ પરેજ કરો.  રાત્રે તેને પચવવામાં પણ પરેશાની હોય છે તેનાથી ખાંસી પણ વધે છે. 
 
5. હૂંફાણા પાણી પીવું- શરદીના મૌસમમાં ઠંડા પાણી પીવાથી જગ્યા ગર્મ પાણીનો સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની પરેશાનીથી પણ છુટકારો મળે છે. 
 
6. ડાકટરી સલાહ- એક અઠવાડિયાથી પણ વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરની સલાહ લો. પોતે સારવારની જગ્યા કોઈ સારા ડાકટરથી સંપર્ક કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Ahmedabad News- પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહેલા સાયકો રેપના આરોપીને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

વરમાળા વિધિ પછી, દુલ્હન તેના પ્રેમીની યાદ આવતા લગ્ન કરવાનો ઇનકાર કરી તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ

નેહરૂ, જીન્ના, કટોકટી, વિશ્વાસઘાત... ગુસ્સે થઈ કોંગ્રેસ, વંદે માતરમ પર PM મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા 10 આરોપ

Year Ender 2025- બે આતંકવાદી હુમલાઓએ દેશને હચમચાવી નાખ્યો, જેમાં 41 લોકોના મોત થયા; 'ઓપરેશન સિંદૂર' ની વાર્તા

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments