Festival Posters

આ 5 વસ્તુઓમાં પણ હોય છે કેલ્શિયમ, વધતી ઉમ્રની પરેશાનીથી બચવું, આ અજમાવો

Webdunia
મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (11:52 IST)
તમે યંગ છો તો તમને હાડકાઓની સમસ્યાના કદાચ સામનો નહી કરવુ પડી રહ્યું છે પણ એવું ન હોય કે તમને ક્યારે પણ ખાનપાનની ખોટા ટેવથી તમારી વધતી ઉમ્રમાં મ મુશ્કેલી પડી જાય. શું તમે અત્યારેથી કેલ્શિયમના સ્ટોર કરવું શરૂ કરી નાખ્યું છે. જો જવાબ હા છે તો તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો. વૃદ્દ્વાવસ્થામાં જયારે તમારા હાડકાઓમાં કેલ્શિયમની ઉણપ હશે તો સારવાર અશકય થઈ જશે. સારું હશે કે તમે અત્યારેથી કેલ્શિયમ આટલી માત્રામાં લો કે વૃદ્ધાવસ્થામાં તમારી પાસે સ્ટોરમાં પૂરતો કેલ્શિયમ હોય. શરીરમાં કેલ્શિયમના સ્ટોર બનાવવા માટે વસ્તુઓ માત્ર ડેયરી( દૂધ,ઘી, દહીં, અને  પનીર)ને જ કેલ્શિયમથી ભરપૂર ન સમજવું. 
1. બીયડ- બીયડ ન્યૂટ્રિશનથી ભરપૂર છે. તેમાંથી કઈક જેમકે ખસખસ, તલ અને ચિયા કેલ્શિયમના સારા સ્ત્રોત છે. 
 
2. દાળ- દાળને હમેશા પ્રોટીનથી ભરપૂર માન્યું છે પણ કેટલીક દાળમાં કેલ્શિયમની સારી માત્રામાં હોય છે. ચણા દાળ અને રાજમામાં કેલ્શિયમ ખૂબ હોય છે. 
 
3. બદામ- બદામ શરીર માટે કેટલું હેલ્દી છે તેનાથી બધા જાણકાર છે. જાણવા જેવી વાત આ છે કે બદામથી કેલ્શિયમની સારી માત્રા લઈ શકાય છે. 
 
4. લીલા શાકભાજી - પાલકમાં ન માત્ર આયરન છે પણ કેલ્શિયમ પણ ખૂબ છે. 
 
5. અંજીર- અંજીર અને દૂધનો કૉમ્બિનેશન તો શું કહેવું. તેનો અર્થ છે કે કેલ્શિયમનો ડબલ ડોજ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

ઇન્ડિગોને વધુ એક મોટો ફટકો પડ્યો, સરકારે 700 થી વધુ ફ્લાઇટ્સ કાપી

રાજસ્થાન સરકારે વિશ્વ રેકોર્ડ બનાવ્યો, રાષ્ટ્રીય મતદાતા દિવસ સાથે જોડાયેલું બિરુદ

લાંબા ટ્રાફિક જામ, ભરેલી હોટલો, રસ્તા પર ફસાયેલા લોકો... મનાલી પ્રવાસીઓ માટે દુઃસ્વપ્ન બની ગયું છે.

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments