Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 5 સ્થિતિમાં ક્યારે ન કરવી જોઈએ તેલની માલિશ

આ 5 સ્થિતિમાં ક્યારે ન કરવી જોઈએ તેલની માલિશ
, રવિવાર, 28 એપ્રિલ 2019 (06:21 IST)
આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેટ લૉસ ટિપ ઓફ ધ ડે - વજન ઘટાડવાના 8 અસરકારક ઉપાયો