Festival Posters

આ 5 સ્થિતિમાં ક્યારે ન કરવી જોઈએ તેલની માલિશ

Webdunia
રવિવાર, 28 એપ્રિલ 2019 (06:21 IST)
આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા ગુજરાત સરકારને ફટકારી નોટિસ

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

વધુ જુઓ..

ધર્મ

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments