suvichar

હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (20:56 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. રસ્તાપર ચાલતા તેમનો નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે. જે સાધક વિધિપૂર્વક સાધનાથી હનુમાનજીની કૃપા મેળવે છે, તેને કેટલાક નિયમોનો પાલન કરવુ જોઈએ. 
*હનુમાન સાધનામાં શુદ્દતા અને પવિત્રતા ફરજિયાત છે. પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલું હોવું જોઈએ. 
* હનુમાનજીને તલનો તેલમાં મળેલા સિંદૂરનો લેપ કરવું જોઈએ. 
* હનુમાનજીને કેસરની સાથે ઘસેલું ચંદન લગાવું જોઈએ. 
* લાલ અને પીળા મોટા ફૂળ અર્પિત કરવું જોઈએ. કમળ, ગલગોટા, સૂર્યમુખીના ફૂલ અર્પિત કરતા પર હનુમાનજી પ્રસન્ન હોય છે. 
* નૈવેદ્યમાં સવારે પૂજનમાં ગોળ-નારિયળનો વાટકી અને લાડું, બપોરે ગોળ, ઘી અને ઘઉંની રોટલીનો ચૂરમા કે જાડી રોટલી અર્પિત કરવી જોઈએ. રાત્રેમાં કેરી, જામફળ, કેળા વગેરે ફળોનો પ્રસાદ અર્પિત કરવું. 
* જે નૈવૈધ હનુમાનજીને અર્પિત કરાય છે, તેને સાધકને ગ્રહણ કરવું જોઈએ. 
* મંત્ર જપ બોલીને કરી શકાય છે. હનુમાનજીની મૂર્તિની સાએ તેના નેત્રને જોતા મંત્રના જપ કરવું. 
પણ મહિલા તેના આંખને ન જોઈ ચરણની તરફ જુઓ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments