Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર લવર્સને જરૂર પસંદ આવશે પનીર દો પ્યાજાની રેસીપી

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (14:35 IST)
પનીર પસંદ કરનાર લોકોને પનીરની નવી-નવી રેસીપી જરૂર ટ્રાઈ કરો છો. આજે અમે તમને જણાવી રહ્યા છે પનીર દો પ્યાજાની રેસીપી 
 
સામગ્રી 
250 ગ્રામ પનીર 
4 ડુંગળી 
4 ટમેટાં સમારેલા 
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
 
2 લીલા મરચા
 
2 ચમચી કોથમીર પાવડર
 
1 ટીસ્પૂન હળદર પાવડર
 
1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
 
1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
 
1 ચમચી મલાઈ (ક્રીમ)
 
1 ટીસ્પૂન ખાંડ (વૈકલ્પિક)
 
3 નાની એલચી
 
1 ટીસ્પૂન કસુરી મેથી
 
1 તમાલપત્ર 
1 ચમચી જીરું 
મીઠું 
સ્વાદપ્રમાણે 
તેલ
 
વિધિ. 
પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. ટમેટાને મિક્સીમાં વાટીને પ્યૂરી તૈયાર કરી લો. 2 ડુંગળી ઝીણી સમારી લો. બાકી 2 ડુંગળી મોટા-મોટા ટુકડામાં કાપી લો. ગૈસ પર નૉન સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીના મોટા કટકા નાખી સોનેરી થતા સુધી ફ્રાઈ કરો. ફ્રાઈ કરેલા ડુંગળી પ્લેટમાં કાઢી લો. હવે આ પેનમાં થોડો તેલ ગરમ કરો. ત્યારબાદ તેલમાં જીરું, તમાલપત્ર અને નાની ઈલાયચી નાખી તડકો લગાવો. પછી પેનમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સોનેરી થતા સુધી રાંધવું. હવે આદું-લસણનો પેસ્ટ અને લીલા મરચાં નાખી એક મિનિટ સુધી રાંધો. ત્યારબાદ ટમેટા પ્યૂરી, હળદર, કોથમીર, ગરમ મસાલા અને લા મરચા પાઉડર, ખાંડ અને મીઠુ નાખી ગ્રેવીને મધ્યમ તાપ પર રાંધો. તેને ત્યારે સુધી રાંધવુ6 જ્યારે સુધી ગ્રેવીથી તેલ છૂટું ન થવા લાગે. હવે ગ્રેવીમાં કસૂરી મેથી, ફ્રાઈડ ડુંગળી અને એક કપ પાણી નાખી શાકને 5 મિનિટ રાંધવું. પછી શાકમાં પનીર અને મલાઈ નાખી મિક્સ કરીને ગૈસ બંદ કરી નાખો. તૈયાર છે પનીર દો પ્યાજા. તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments