Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips In gujarati- વાળ અને સ્કિન માટે ફાયદાકારી છે જાંબુ જાણો કેવી રીતે કરવું ઉપયોગ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (13:53 IST)
જાંબુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. ડાયબિટીજના દર્દીઓને જાંબુ ખાવાની સલાહ આપવામાં આવે છે.  જાંબુ જેટલુ આરોગ્ય માટે ફાયદાકારી છે તેટલુ જ વાળ અને ત્વચાને પણ ફાયદો આપે છે. તો આવો જાણીએ સ્કીન અને વાળ માટે તેના ફાયદા.... 
 
બેદાગ સ્કિન 
8-10 જાંબુ લો અને તેનો રસ કાઢો.   રસમાં મધ મિક્સ કરો અને આ બંનેને સારી રીતે મિકસ કરી. આ મિશ્રણને રૂ ની મદદથી ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ લગાવ્યા પછી પાણીથી ધોઈ લો.
 
ખીલ
લોકોને વારંવાર ખીલની સમસ્યા રહે છે. બદલાતી ઋતુમાં આ સમસ્યા આવે છે. ખીલને દૂર કરવા માટે, તેની ઠળિયાને જુદો કરી તેના પલ્પનો રસ કાઢો. આ રસને કૉટન બૉલની મદદથી ફેસ પર લગાવો. વીસ 
મિનિટ રહેવા દો અને સાફ પાણીથી ધોઈ લો.

હેયર માસ્ક 
બદલાતી મોસમમાં, વાળમાં સૂકાશ દૂર કરવા, મજબૂત કરવા, ચમક, ગ્રોથ અને ખોડો દૂર કરવા માટે જાંબુના ઠળિયાનો ઉપયોગ કરો. વાળનો માસ્ક બનાવવા માટે, ઠળિયાને સુકાવી અને તેને ઝીણુ વાટીને પાઉડર બનાવો. 4-5 ચમચી મેંદી, દહીં અને એક ચમચી મધ મિક્સ કરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ખોપરી અને વાળ પર સારી રીતે લગાવો. તેને બે કલાક પછી લગાવો અને પછી શેમ્પૂ કરી લો.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments