Dharma Sangrah

Misal Pav- મિસળ પાવ બનાવવાની રીત

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2024 (09:39 IST)
પાવ- 2
ફણગાવેલી મગની દાળ અથવા મૂઠ - 2 કપ
આમલીનો પલ્પ- 1 ચમચી
લાલ મરચું પાવડર - સ્વાદ મુજબ
હીંગ - 1 ચપટી
જીરું - 1 ચમચી
રાઈ - 1 ચમચી
બટેટા- 1 બારીક સમારેલ
ડુંગળી- 1-2 બારીક સમારેલી
તેલ - 2 ચમચી
લીલા મરચા - 1-2 બારીક સમારેલા
ધાણા પાવડર - 1 ચમચી
જીરું પાવડર - 1 ચમચી શેકેલું
ટામેટા - 1 નાના ટુકડા કરો
લીમડા – 12 બારીક સમારેલા
ગરમ મસાલો - 1 ચમચી
ખાંડ - 1 ચમચી
મીઠું - સ્વાદ મુજબ
પાણી - 2 કપ
 
ગાર્નિશ કરવા માટે
ડુંગળી – બારીક સમારેલી
સેવ- 
કોથમીર બારીક સમારેલી 
લીંબુ - 1 ઝીણું સમારેલું
મિસલ પાવ બનાવવાની રીત
મિસલ પાવ બનાવવાની ટિપ્સ
 
ઘરે મિસલ પાવ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 2 કપ ફણગાવેલી મગની દાળ અથવા મૂઠ નાખો. પછી તેમાં બારીક સમારેલા બટેટા, હળદર, મીઠું, લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો.
તેમજ તેને બીજા વાસણમાં નાખીને બધી વસ્તુઓને ઉકળવા માટે રાખો. બધી સામગ્રી બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી દો. આ સમય દરમિયાન, એક કડાઈમાં તેલ ગરમ કરો, પછી હિંગ ઉમેરો.
હિંગ સાથે જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી, લસણ-આદુની પેસ્ટ, ટામેટા અને લીલા મરચા ઉમેરીને બરાબર ફ્રાય કરો. હવે તેમાં બાફેલા બટેટા ઉમેરીને તેને ફ્રાય કરો, પછી તેમાં મૂઠ નાખીને તેને રાંધવા માટે છોડી દો.
મૂઠ ઉમેરો અને આમલીનો પાણી નાખો અને સારી રીતે મિક્સ કરો.
હવે એક નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરવા રાખો. પછી પાવની ચારે બાજુ બટર સારી રીતે લગાવો.
પાવને સારી રીતે બેક કરો તેના પર બટર લગાવવાથી પાવ ક્રિસ્પી બને છે અને તેનો સ્વાદ વધે છે.
હવે તેને પ્લેટમાં કાઢીને લીલી ચટણી અને સલાદ સાથે સર્વ કરો.

Edited by- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાઘવ ચઢ્ઢાનો નવો વિડીયો જુઓ, જેમાં તે AAP સામે આક્રમક વલણ અપનાવે છે અને કહે છે કે, "આ ફક્ત ટ્રેલર છે, સંપૂર્ણ ચિત્ર આવવાનું બાકી છે."

ગુજરાતના મોરબીમાં આવેલા ન્યૂ પેલેસમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હતા

SRH vs LSG - લખનૌની ટીમ જીતનું ખાતું ખોલવા માંગશે, ટોસ થોડીવારમાં થશે

હરિદ્વારમાં ગંગા સ્નાન કરતી વખતે ગાઝિયાબાદના બે શ્રદ્ધાળુઓ ગુમ થયા; શોધ ચાલુ છે

હિંદ મહાસાગરમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

Daan Na Niyam: દાન કરતી વખતે રાખો સાવધાની, આ 5 વસ્તુઓનું દાન વધારી શકે છે પરેશાની

આગળનો લેખ
Show comments