Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking tips- સીટી આવતા કૂકરથી બહાર ન નિકળે પાણી

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (07:01 IST)
જો તમને આ મુશ્કેલીઓનો સામનો કર્યું હશે કે કૂકરમાં દાળ રાંધતા સમયે જેમ જ સીટી આવે છે તો પાણી બહાર આવી જાય છે, તેથી અજમાવો આ કારગર ટિપ્સ 
 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતા સમયે  ધીમા તાપ પર જ મૂકવું કે વાષ્પ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી આવતા પાણી બહાર નહી આવશે. 
- પાણીનો યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નિકળશે અને દાળ પણ સારી રીતે થઈ જશે. 
-  જો તમેન વધારે પાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધી જાછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવું ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી પડશે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments