rashifal-2026

Kitchen Hacks- વરસાદમાં કોફી પાઉડરને ભેજથી બચાવીને લાંબા સમય સુધી આ 4 રીતે સ્ટોર કરવું

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (09:12 IST)
કૉફી દરેક ભારતીય ઘરમાં મળી જાય છે. ઘણા ઘરોમાં કૉફી પીનાર નહી હોય સિવાય તે લોકોના ઘરમાં મેહમાન માટે હોય છે. પણ તેનાથી સંકળાયેલી એક ફરિયાદ જે દરેક ઘરમાં હોય છે. ફરિયાસ આ કે કૉફીમાં 
ગઠણા થઈ જાય છે. આમ તો આ ફરિયાસ દરેક મોસમમાં સામે આવે છે પણ વરસાઅદના મૌસમમાં તેની ખોબ કાળજી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કૉફી પાઉડરને સ્ટોર કરવાના સરળ રીત વિશે. 
 
ટીપ્સ 1 
કૉફીની બરણીને ફ્રીઝમાં રાખો. તેનાથી કૉફી પાઉડર કઠણ નથી થશે. આટલુ જ નહી કૉફી પાઉડરને ફ્રીઝરની અંદર પણ રાખી શકાય છે. જો તમે આ ટીપ્સને અજમાવો છો તો કૉફી ઘણા મહીના સુધી આમ જ 
 
રહેશે. આ વાતની કાળજી રાખવી કે તમે જે ડિબ્બામાં કૉફી મૂકી રહ્યા છો તે એયર ટાઈટ હોય. 
 
ટીપ્સ2- 
કૉફીને બરણીમાં રાખવાથી પહેલા તમે તેમાં ચોખાના કેટલાક દાણા નાખો અને પછી તેમાં કૉફી પાઉડર નાખો. સ્વાદ ક્યારે નહી બગડશે અને કોફી ઘણા મહીનો સુધી સરસ રહેશે. 
 
ટીપ્સ 3 
કૉફીમાં ઘણી વાર ગઠણા પડી જાય છે . તેથી તમે કાંચની બરણીથી કૉફી કાઢી અને બરણીને સારી રીતે સાફ કરી તેમાં એક ટિશ્યૂ પેપર પાથરો અને હવે તેમાં એક ચમચી ચા પત્તી નાખો. 
 
ટીપ્સ 4 
વરસાદના મૌસમમાં તમે કૉફી પાઉડરમાં કમલ ગટ્ટાના ટુકડા નાખી દો આવુ કરવાથી કૉફી સારી રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments