Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોથમીર ની ચટણી બનાવવાની રીત

Coriander Chutney
Webdunia
મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (16:26 IST)
Coariander chutney- જો તમે મસાલેદાર ચટણી ખાવાનાં શોખીન છો, તો ફુદીના અને કોથમીરની ચટણી બનાવીને તેના ટેસ્ટનો આનંદ લઈ શકો છો
 
- 50 ગ્રામ કોથમીર અને ફુદીનો
- 3-4 નંગ લીલા મરચા
- 1/2 ઇંચ આદુ નો ટુકડો
- 1 ટી સ્પૂન જીરું
- 1 લીંબુ નો રસ- 
- 2 કળી લસણ (ઈચ્છામુજબ)
- મીઠુ સ્વાદ મુજબ 

બનાવવાની રીત

- સૌપ્રથમ કોથમીર અને ફુદીનાને સમારીને ધોઈને સાફ કરી લો 
- હવે મિક્સરના જારમાં કોથમીર, ફુદીના, લીલા મરચાં, લસણ, આદુ, જીરુ મીઠુ નાખીને સ્મુદ પેસ્ટ બનાવી લો. 
- આ પેસ્ટમાં અડધુ લીંબુનો રસ નાખો. 
- કોથમીરની ચટણી તૈયાર છે. 
- તમે એમાં ઈચ્છા મુજબ થોડુ દહીં સર્વ કરતી વખતે નાખી શકો છો. 
- આ ચટણી ભજીયા અને ભોજન સાથે સર્વ કરી શકો છો 

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments