Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (00:45 IST)
જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં  નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે. 
 
જેમ- જેમ પાણીનો તાપમાન વધતું જશે તેમ-તેમ દેડકા તેમના શરીરનો તાપમાનને પણ પાણીના તાપમાન મુજબ એડજસ્ટ કરતું જશે. પણ પાણીના તાપમાનનો એકેક નક્કી સીમાથી ઉપર થઈ ગયા પછી દેડકા તેમાના શરીરના તાપને એડજસ્ટ નહી કરી શકતું. હવે દેડકા પોતે પાણી બહાર નિકળવાની કોશિશ કરે છે પણ નિકળી નહી શકે !! 
એ પાણીના વાસનથી એક કૂદકામાં બહાર નિકળી શકે છે. પણ હવે તેમાં કૂદકા લગાવવાની શક્તિ નહી રહી કારણકે તેને તેમની બધી શક્તિ શરીરના તાપને પાણી મુજબ એડજસ્ટ કરવામાં લગાવી નાખી. આખેર એ તડપી-તડપીને મરી જાય છે. 
દેડકાની મૌત શા માટે થઈ  ? 
વધારેપણું લોક કહેશે કે દેડકાની મૌત ગર્મ પાણીના કારણે થઈ ! પણ ખરેખર સત્ય આ છે કે દેડકાની મૌત યોગ્ય સમય પર પાણીથી બહાર ન નિકળવાન અકારણે થઈ. જો દેડકા શરૂઆતમાં જ પાણીથી બહાર આવવાનો પ્રયાસ કરતો તો એ સરળરાર્હી બહાર નિકળી શકતો હતો. 
અમે પરિસ્થિતિ અને લોકો મુજબ એડજસ્ટ કરવું પડે છે પણ અમે આ નિર્ણય લેવું જોઈએ કે અમે ક્યારે એડજસ્ટ કરવું છે. અને ક્યારે પરિસ્થિતિથી બહાર નિકળવું છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments