rashifal-2026

ફીગર થી લઈને બ્લ્ડ પ્રેશર સુધી ખ્યાલ રાખે છે વાસી રોટલીના ફાયદા

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (00:23 IST)
ઘરમાં હમેશા ખાવાનું વધી જ જાય છે. આ વધેલા ખાવાને દરેક કોઈ ખાવાથી કંટાળે છે કારણકે આ વાસી હોય છે. લોકો ડરે છે કે અમારા સ્વાસ્થય માટે હાનિકારક હશે. વધેલું વાસી ભોજન ઘણી પરેશાનીઓ ઠીક થઈ જાય છે. તો આજે અમે તમને જણાવીએ કે દૂધની સાથે વાસી રોટલીના શું ફાયદા હોય છે. 
 
વાસી રોટલીને રોજ સવારે ઠંડા દૂધમાં પલાડીને ખાવાથી રક્તચાપ કંટ્રોલમાં રહે છે અને બીપીની સમસ્યા પણ ઓછી થાય છે. 
 
બ્લ્ડ પ્રેશર 
વાસી રોટલી ખાવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. દરરોજ સવારે ઠંડા દૂધમાં વાસી રોટલી ખાવાથી રક્તચાપની સમસ્યાથી રાહત મળે છે. તેની સાથે જ ગર્મીમાં વાસી રોટલી ખાવાથી શરીરનો તાપમાનનો પણ સંતુલબ બન્યું રહે છે. 
 
ડાયબિટીજ 
જે લોકોને ડાયબિટીજની સમસ્યા હોય છે. તેને મોરા દૂધની સાથે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહેશે. 
પાતળાપન થી છુટકારો 
 
દુબળા-પાતળા લોકો માટે વાસી રોટલી ખૂબ ફાયદાકારી છે. તેના સેવનથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળે છે. જેનાથી દુર્બળતા દૂર હોય છે.
 
એનર્જી 
ખાન-પાનમાં પોષક તત્વોની ઉણપ હોવાના કારણે નબળાઈ આવી જાય છે. સ્ફૂર્તિ બનાવી રાખવા માટે વાસી રોટલી ફેકવાની જગ્યાતેને નાશ્તામાં શામેળ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થાઇલેન્ડમાં 16 ભારતીયોને નોકરીના બહાને 'ગુલામ' બનાવાયા, દિવસમાં 18-20 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી

આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

પતિને એવી રીતે બદલે છે જાણે કે કપડા બદલતી હોય, ડાયવોર્સ વગર જ કરી નાખ્યા 4 લગ્ન, કોર્ટએ સંભળાવી જેલની સજા

યુવા ક્રિકેટરની બંને કિડની થઈ ફેલ

T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ થયુ બહાર, ICC એ શીખવાડ્યો સબક

વધુ જુઓ..

ધર્મ

સરસ્વતી માતા ની આરતી

Happy Basant Panchami 2026 Wishes : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments