Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુસ્સો તરત ગાયબ થઈ જશે અજમાવો આટિપ્સ

ગુસ્સો તરત ગાયબ થઈ જશે અજમાવો આટિપ્સ
, બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (08:30 IST)
ગુસ્સા માણસ માટે ખૂબ હાનિકારક હોય છે. નાની-નાની વાત પર ગુસ્સા આવવાથી પરિવારના બાકી સભ્ય પણ પરેશાન થઈ જાય છે. તમને પણ આ જ રીતે કોઈ પરેશાની છે કે પાર્ટનરનો ગુસ્સો વધી રહ્યું છે તો ટિપ્સ અજમાવો... 
1. ગુસ્સા આવતા કોઈ થી વાત કરવાની બદલે થોડીવાર એકલા બેસી જાઓ. માંસપેશીઓને રિલેક્સ કરો. તેનાથી ગુસ્સો શાંત થઈ જશે. 
2. કોઈ વાતથી પરેશાન છો તો ગુસ્સા હોવાની જગ્યા ગહરી શ્વાસ ભરો અને આંખ બંદ કરીને પોતાને શાંત કરવાની કોશિશ કરો. 
3. ગુસ્સાને દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય છે વાતાવરણને ખુશનુમા બનાવો. સરસ પરફ્યૂમની સુગંધ લો. તમે હેરાન થઈ જશો કે તેનાથી ગુસ્સો ખુશીમાં બદલી જશે. 
4. ઠંડું પાણી પીવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. પરેશાનીને દૂર કરવા માટે ઉલ્ટી ગણના શરૂ કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Hearth Day - તમારુ હાર્ટ સ્વસ્થ છે કે નહી બતાવશે આ ટેસ્ટ