rashifal-2026

Wife Secrets: મહિલાઓ ક્યારેય પોતાના પતિ સાથે આ રહસ્યો શેર કરતી નથી, જાણો તેમની પત્નીના રહસ્યો

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (00:58 IST)
Wife Secrets- પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્ન પછી બંને એકબીજાના બની જાય છે. ક્યારે- ક્યારે  બંને વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ તેમાં પ્રેમ અને વિશ્વાસની મીઠાશ પણ હોય છે. સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ રહસ્ય હોતું નથી. પરંતુ તેમ છતાં કેટલીક બાબતો એવી હોય છે જે પત્નીઓ પોતાના પતિને જણાવતા અચકાય છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પત્નીઓ પોતાના પતિથી છુપાવે છે.

સગા અને બાળકોથી સંકળાયેલી વાતોં- તે સિવાય આવુ જોવાયો છે કે મહિલાઓ ઘણી વાર તેમના સગાને લઈને પણ ચિંતિત રહે છે પણ આ વિશે તે પતિને નહી જણાવે છે તેની સાથે જ ક્યારે-ક્યારે બાળકોને લઈને પણ કેટલાક નિર્ણય વિશે પતિને નથી જણાવતી. 
 
સીક્રેટ ક્રશ- વધારપણુ મહિલાઓને કોઈ ન કોઈ સીક્રેટ ક્રશ હોય છે આ વિશે તે કોઈને નથી જણાવતી ઘણી વાર તે આ વિશે તેમની બેનપણીઓને જણાવે છે પણ તેમના પતિથી છુપાવે છે. 
 
બચત- મહિલાઓ ઘરના ખર્ચ સિવાય કેટલીક સેવિંગ્સ રાખે છે તે જે પૈસા બચાવે છે તેની વિશે તેમના પતિને નથી જણાવતી તેના પાછળ કારણ આ છે કે કોઈ મુશ્કેલીના સમયમાં કે આર્થિક પરેશાનામાં આ પૈસા તેમના કામ આવે છે. 
 
ઑફિસની વાત - નોકરીયાત મહિલાઓ તેમના પતિથી ઑફિસથી સંકળાયેલી વાત છુપાવે છે તે ઑફિસમા કોઈ કામમાં મળી સફળરા કે ઑફિસમાં થઈ પોતાના વખાણ વિશે તેમના પતિને નથી જણાવતી પણ તે આ વિશે તેમની બેનપણી અને તેમના પરિવારને જણાવે છે. તે આવુ આ માટે કરે છે કારણ કે તેને લાગે છે કે તેમના પતિ પોતાને ઓછુ ન અનુભવે. 
 
શારીરિક સમસ્યાઓ- આવુ જોવાયો છે કે પત્નીઓ તેમના પતિથી આરોગ્યથી સંકળાયેલી વાતોંને છુપાવે છે આવુ તે આ માટે કરે છે જેથી પતિને પરેશાની ન થાય. તેનો બીજુ કારણ આ પણ હોય છે તે તેમના પતિથી આ વિશે જણાવતા શરમાવે છે. જેમ કે ગુપ્તાંગની ગાંઠ, કે બીજુ કઈ થતા તે પતિને જણાવતા અચકાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments