Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું છે Red Cross, જે આપની માટે બની જાય છે દેવદૂત.. જાણો 8 મે નાં રોજ કેમ ઊજવાય છે World Red Cross Day

Webdunia
બુધવાર, 8 મે 2024 (09:12 IST)
red cross day
દર વર્ષે આજના દિવસની ઉજવણી માટે એક થીમ નક્કી કરવામાં આવે છે, જેની આસપાસ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કારણ કે વિશ્વભરના લોકોને કાર્યમાં જોડાવવા અને તેમની પોતાની વ્યક્તિગત રીતે શાંતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
 
વિશ્વ રેડ ક્રોસ દિવસનો ઇતિહાસ
વર્લ્ડ રેડ ક્રોસ ડે, જેને રેડ ક્રેસન્ટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌપ્રથમ વખત 1948માં ઉજવવામાં આવ્યો હતો. ટોક્યો પ્રસ્તાવ અંતર્ગત, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1946માં આ દિવસ અમલમાં મૂકવામાં આવ્યો હતો. રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક હેનરી ડુનાન્ટનો જન્મ 8 મે, 1828ના રોજ થયો હતો. તેઓએ નોબેલ શાંતિ પુરસ્કાર પણ પ્રાપ્ત કરાયો હતો.
 
વિશ્વ રેડ ક્રોસ દિવસનું મહત્વ
આ દિવસ આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ ચળવળની માન્યતાઓ અને સિદ્ધાંતોને માન આપવા અને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વયંસેવકો અને કામદારોના યોગદાનને ચિહ્નિત કરે છે, કે જેઓ અવિરતપણે કામ કરે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી પ્રદાન છે.
 
Red Crossનો ઉદેશ્ય - 
વર્લ્ડ રેડ ક્રૉસ ડેનો ઉદ્દેશ્ય રેડ ક્રૉસ અભિયાને તમામ દેશોમાં ફેલાવવાનો છે. રેડ ક્રોસના મૂળભૂત સિદ્ધાંતોના રક્ષક તરીકે કામ કરવું, નવી રેડ ક્રૉસ સમિતિઓના બંધારણની હાલની સમિતિઓને જાણ કરવી અને તમામ સંસ્કારી રાજ્યોને જિનીવા સંમેલનમાં સ્વીકારવા માટે સમજાવવા, સંમેલનના નિર્ણયો હાથ ધરવા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments