Dharma Sangrah

Weight Loss: થાઈરોઈડના કારણે વધી ગયુ છે વજન? કંટ્રોલ કરવા માટે અજમાવો આ ટિપ્સ

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2023 (18:22 IST)
Reduce Weight In Thyroid: થાઈરોઈડ એક ગંભીર રોગ છે. અમારા ગળામાં થાઈરોઈડ નામની એક ગંથિ છે. આ ઘણા જરૂરી હાર્મોંસને બનાવવાના કામ કરે છે. થાઈરોઈડ ગ્રંથિ મુખ્ય રૂપથી ટી3 ટી4 હાર્મોંસને બનાવવાના કામ કરે છે. જ્યારે શરીરમાં આયોડીનની ઉણપ થઈ જાય છે તો થાઈરાઈડ ગ્લેંડ સારી રીતે હાર્મોંસનુ નિર્માણ નથી કરી શકતી. આ કારણ ઘણી પરેશાનીઓ થવા લાગે છે. થાઈરોઈડના કારણે શરીરબુ વજન વધી જાય છે અમે કેટલાક સરળ ટિપ્સ અજમાવીને થાઈરાઈડના કારણે વધેલા વજનને ઓછુ કરી શકીએ છે. 
 
બીંસ ખાવો 
થાઈરાઈડના દર્દીઓ માટે બીંસ અને દાળ ખાવુ ખૂબ ફાયદાકારી છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દાળ અને બીંસ ખાવાથી વજન  પણ કંટ્રોલમાં રહે છે અને થાઈરાઈડ પણ 
 
ડ્રાઈ ફ્રૂટસ 
થાઈરોઈડમાં ડ્રાયફ્રુટ્સ ખાવાથી ફાયદો થાય છે. તેઓ પ્રોટીન, એન્ટીઑકિસડન્ટો, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેઓ પ્રોટીનથી ભરપૂર હોય છે. થાઈરોઈડમાં પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાથી ફાયદો થાય છે.
 
ખૂબ પાણી પીવો
વજન ઘટાડવા માટે પાણી પીવું ફાયદાકારક છે. જો તમે થાઈરોઈડના કારણે વધેલા વજનને ઓછું કરવા ઈચ્છો છો તો તમારે પુષ્કળ પાણી કે જ્યુસ પીવું જોઈએ.
 
જોગિંગ પર જાઓ
વજન ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. જો તમે હેવી વર્કઆઉટ નથી કરી શકતા તો જોગિંગ કરો. ચાલવા જવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
 
ખાંડ ટાળો
જ્યારે તમને થાઈરોઈડ હોય ત્યારે મીઠી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ખાંડના કારણે વજન ઝડપથી વધે છે. જો તમારે ફિટ રહેવું હોય તો ખાંડનું સેવન ટાળવું જ સારું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી

અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓના વાહનનો ભયાનક અકસ્માત, 3 ના મોત, 11 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments