suvichar

તમારા પીરિયડસની શરૂઆત ક્યારે થઈ.... જાણો ખતરો

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (00:46 IST)
શું તમને યાદ છે કે તમારું પીરિયડ ક્યારે આવ્યું હતું. શું તમને યાદ છે કે પહેલીવાર એક છોકરીથે મહિલા બનવાનું પડાવ ! આ વિચારથી જ કોઈ તો ઉત્સહિત થયું હશે. અને કોઈ આ સમયે થતીં પીડા અને શારીરિક ફેરફારથી થયું હશે. પછી ઘણા મહીના સુધી આ પ્રક્રિયાને જોતા તેની ટેવ પણ થઈ ગઈ હશે. પણ શું તમે 
જાણો છો કે જે ઉમ્રમાં પહેલીવાર તમારું પીરિયડસ આવવું શરૂ થયું હોય છે તેનાથી તમારી આગળના જીવન અને આરોગ્યથી ગાઢ સંબંધ હોય છે. મેડિકલની ભાષામાં ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવવાને મેનાર્ચે કહેવાય છે. 
ALSO READ: મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર
તમારું પહેલો પીરિયડસ ક્યારે આવશે. આ આનુવંશિક કારણ પર નિર્ભર કરે છે. જેમ તમારી માં કે બેનનો મેનાર્ચ ક્યારે આવ્યું હતું. ઘણી વાર પર્યાવરણીય કારણ અને તમારું શારિરિક વજન પણ મેનાર્ચ આવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારું શરીરનો યોગ્ય વજન અને શરીરની યોગ્ય માત્રામાં વસા હોવું હાર્મોન  પેદા કરવા માટે મહત્વપૂર્ણ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેના કારણે તમારું પહેલો પીરિયડ આવે છે. આ જ કારણે મેનાર્ચેથી પહેલા સામાન્ય છોકરીઓનો વજન થોડું વધી જાય છે. જાડાપણું વધવાથી પણ છોકરીઓનો પીરિયડસ જલ્દી આવવા લાગે છે. 
 
જે છોકરીઓનો મેનાર્ચે 10 વર્ષની ઉમ્રથી પહેલા કે 17 વર્ષની ઉમ્ર પછી આવે છે તેનામાં દિલના રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગનો ખતરો બીજી છોકરીઓ કરતા વધારે હોય છે. ALSO READ: પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે
 
આવું પણ જોવાયું છે કે જે છોકરીઓના પીરિયડસ 12 વર્ષની ઉમ્ર પછી શરૂ હોય છે એ લાંબુ જીવન જીવે છે. 
 
જે છોકરીઓમાં મેનાર્ચે 12 વર્ષની ઉમ્રથી પહેલા શરૂ થઈ જાય છે, તો તેણે 40 કે 44 વર્ષની ઉમ્રના વચ્ચે મેનૉપોજ પણ આવી શકે છે. મોડેથી મેનાર્ચે આવવાથી મેનોપૉજ પણ મોડેથી આવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુંડાઓ સાવધાન! "સામાન્ય જનતાને હેરાન કરશો તો ગુજરાત પોલીસ બનશે 'હનુમાન'" : DCM હર્ષ સંઘવી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: Class 1 અધિકારીઓ માટે કડક નવી ગાઈડલાઈન અમલમાં

ઈરાને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, ટ્રમ્પે કહ્યું: "હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર અમે તેને અંધારામાં ધકેલી દઈશું અને તેના પાવર પ્લાન્ટનો નાશ કરીશું."

અબ્દુલ બાસિતની ભારતને ધમકી: "જો અમેરિકા હુમલો કરે, તો પાકિસ્તાને મુંબઈ અને દિલ્હી પર બોમ્બમારો કરવો જોઈએ"

ગુજરાતમાં કુદરતનો કહેર: કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ, સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

આગળનો લેખ
Show comments