rashifal-2026

તમારા પીરિયડસની શરૂઆત ક્યારે થઈ.... જાણો ખતરો

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (00:46 IST)
શું તમને યાદ છે કે તમારું પીરિયડ ક્યારે આવ્યું હતું. શું તમને યાદ છે કે પહેલીવાર એક છોકરીથે મહિલા બનવાનું પડાવ ! આ વિચારથી જ કોઈ તો ઉત્સહિત થયું હશે. અને કોઈ આ સમયે થતીં પીડા અને શારીરિક ફેરફારથી થયું હશે. પછી ઘણા મહીના સુધી આ પ્રક્રિયાને જોતા તેની ટેવ પણ થઈ ગઈ હશે. પણ શું તમે 
જાણો છો કે જે ઉમ્રમાં પહેલીવાર તમારું પીરિયડસ આવવું શરૂ થયું હોય છે તેનાથી તમારી આગળના જીવન અને આરોગ્યથી ગાઢ સંબંધ હોય છે. મેડિકલની ભાષામાં ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવવાને મેનાર્ચે કહેવાય છે. 
ALSO READ: મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર
તમારું પહેલો પીરિયડસ ક્યારે આવશે. આ આનુવંશિક કારણ પર નિર્ભર કરે છે. જેમ તમારી માં કે બેનનો મેનાર્ચ ક્યારે આવ્યું હતું. ઘણી વાર પર્યાવરણીય કારણ અને તમારું શારિરિક વજન પણ મેનાર્ચ આવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારું શરીરનો યોગ્ય વજન અને શરીરની યોગ્ય માત્રામાં વસા હોવું હાર્મોન  પેદા કરવા માટે મહત્વપૂર્ણ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેના કારણે તમારું પહેલો પીરિયડ આવે છે. આ જ કારણે મેનાર્ચેથી પહેલા સામાન્ય છોકરીઓનો વજન થોડું વધી જાય છે. જાડાપણું વધવાથી પણ છોકરીઓનો પીરિયડસ જલ્દી આવવા લાગે છે. 
 
જે છોકરીઓનો મેનાર્ચે 10 વર્ષની ઉમ્રથી પહેલા કે 17 વર્ષની ઉમ્ર પછી આવે છે તેનામાં દિલના રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગનો ખતરો બીજી છોકરીઓ કરતા વધારે હોય છે. ALSO READ: પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે
 
આવું પણ જોવાયું છે કે જે છોકરીઓના પીરિયડસ 12 વર્ષની ઉમ્ર પછી શરૂ હોય છે એ લાંબુ જીવન જીવે છે. 
 
જે છોકરીઓમાં મેનાર્ચે 12 વર્ષની ઉમ્રથી પહેલા શરૂ થઈ જાય છે, તો તેણે 40 કે 44 વર્ષની ઉમ્રના વચ્ચે મેનૉપોજ પણ આવી શકે છે. મોડેથી મેનાર્ચે આવવાથી મેનોપૉજ પણ મોડેથી આવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments