Biodata Maker

Home Tips -Furniture માં ક્યારેય નહી લાગે ઊધઈ, આ રીતે કરો કેયર

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (11:22 IST)
આપણે આપણા ઘરને સજાવવા માટે મોંઘા ફર્નીચર ખરીદીએ છીએ પણ જો આ ફર્નીચરમાં કોઈ કારણસર ઊધઈ લાગી જાય તો લાખોનુ નુકશાન થઈ જાય છે. આવામાં તેનાથી બચવુ પણ મુશ્કેલ હોય છે પણ હવે પરેશાન થવાની જરૂર નથી.  આજે અમે તમને કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જેનાથી તમે તમારા ફર્નીચરને બરબાદ થવાથી બચાવી શકો છો. આવો જાણીએ... 
 
1. જો ઘરના ફર્નીચરમાં ઊધઈ લાગી જાય તો તેને ત્રણથી ચાર દિવસ માટે તડકો બતાવી દો કારણ કે તડકો ઊધઈનો સૌથી મોટો દુશ્મન છે.  
 
2. ઊધઈ લાગેલ ફર્નીચરની પાસે કોઈ ભીની લાકડીને મુકી દો તો તેને ચાર દિવસ તાપ બતાવી દો કારણ કે તાપ ઊધઈની સૌથી મોટી દુશ્મન છે જે ઊધઈને જડથી મટાડી દે છે. 
 
3. ઊધઈને નષ્ટ કરવા માટે લીમડાનુ તેલ પણ એક સહેલો ઉપાય છે. આ વાત જુદી છે કે તે થોડુ ધીમે કામ કરે છે પણ સતત પ્રયોગ કરવાથી આ ઘટી જાય છે.  
 
4. જો તમારા ફર્નિચરને ઊધઈ લાગી છે તો બોરેક્સ કે સોડિયમ બોરેટને ઊધઈ લાગેલ સ્થાન પર લગાવો. તેનાથી તે તરત ખતમ થઈ જશે. 
 
5. સાબુના પાણીથી પણ ઊધઈ મરી જાય છે. 4 કપ પાણીમાં ડિશ શોપ મિક્સ કરો અને આ મિશ્રણને રોજ ફર્નીચર પર છાંટો એક અઠવાડિયામાં ફાયદો જોવા મળશે. 
 
6. સફેદ સોડાને ઊધઈ લાગેલ ફર્નીચર પર છાટવાથી પણ ઊધઈ નષ્ટ થઈ જાય છે. 
 
7. મીઠુ પણ એક અસરદાર નુસ્ખો છે. મીઠાને પાણીમાં મિક્સ કરીને છાંટવાથી પણ ઊધઈ નાશ પામે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

IND vs SA Live Cricket Score: સાઉથ આફ્રિકા પહેલા કરી રહ્યું છે બોલિંગ, ભારતની બેટિંગ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments