Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેફસાંને મજબૂતી આપશે આ 5 વસ્તુઓથી બનેલ આ આયુર્વેદિક લેપ, કફની સમસ્યાથી થશે દૂર

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (07:28 IST)
કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસના વચ્ચે આ જરૂરી છે કે અમે આપના અને આપણાઓના કાળજી રાખવી. કારણકે જ્યાં આ સમયે લોકોને શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ વધારે પરેશાન કરી રહી છે. એક તરફ 
કોરોનાનો સંક્રમણ નો ખતરો તો બીજી બાજુ વધતા પ્રદૂષણ ફેફસાં પર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં આવી વસ્તુઓનો સમાવેશ કરો જે રોગ પ્રતિરોધક ક્ષમતા બનાવે છે ને ફેફસાં મજબૂત 
બનાવે છે. તેથી ખાન-પાન તો સારું હોય સાથે જ કેટલીક આયુર્વેદિક ઉપાય અજમાવીને તમે તમારા ફેફસાંને મજબૂત રાખી શકો છો. 
 
સારું સ્વાસ્થય માટે અમારા ફેફસાંના સાચી રીતે કામ કરવું જરૂરી છે. આ શરીરમાં બ્લ્ડથી ઑક્સીજનની સપ્લાઈનો કામ કરે છે. તેથી જો તમારા લંગ્સ નબળા છે અને યોગ્ય રીતે કામ નહી કરી રહ્યા છે તો તેનાથી 
 
ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી ફેફસાં મજબૂત ન થવાની સ્થિતિમાં કોરોના સંક્રમિત થવાના ખતરો પણ વધારે રહે છે. તેથી ફેફસાંને મજબૂત બનાવી રાખવા માટે તમે કેતલાક આયુર્વેદિક સહારો લઈ 
શકો છો. બાબા રામદેબએ જણાવ્યા આ આયુર્વેદિક લેપથી ફેફસાં મજબૂત થશે અને સ્વસ્થ રહેશે. આ રીતે તૈયાર કરો. 
 
આયુર્વેદિક લેપ 
અડધી ચમચી હળદર પાઉડર 
6 લસણ કલી 
અડધી ડુંગળી 
દિવ્યધારા 
આદું 
 
લેપ લગાવવાના રીત અને તેના ફાયદા 
આયુર્વેદિક લેપ બનાવવા માટે સૌથી પહેલા હળદર, લસન અને ડુંગળીનો પેસ્ટ તૈયાર કરી લો. પછી તેમાં દિવ્યધારાની કેટલીક ટીંપા નાખી તેને સારી રીતે મિક્સ કરી લો.  ત્યારબાદબ આ લેપને તમે તમારી 
છાતી પર લગાવો. જ્યારે આ લેપ સૂકી જાય તો સૂતર કપડા લઈને તેને લપેટી લો. આ લેપથી ફેફસાંને આરામ મળશે અને તેનાથી સંબંધિત ઘણા રોગો દૂર થશે. તેમજ આ લેપથી ઘણા બીજા ફાયદા પણ થશે. 
આ આયુર્વેદિક લેપના ઉપયોગથી નિમોનિયામાં આરામ મળશે. સાથે જ આ લેપ ફેફસાં પર જામેલા કફને દૂર કરવામાં મદદગાર થશે અને તેને મજબૂત બનાવી રાખશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments