rashifal-2026

ચેતજો- લીંબૂનો વધારે સેવન આરોગ્ય માટે નુકશાનકારી હોઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

Webdunia
મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (07:43 IST)
દાંતને પહોચાડી શક છે નુકશાન
લીંબૂમાં સિટ્રીક એસિડ હોય છે. વિશેષજ્ઞ કહે છે કે જો દાંતમાં તેનો વધારે સંપર્ક હોય તો દાંત સંવેદનશીલ થઈ જાય છે. વાર-વાર લાંબૂના રસના સંપર્કથી દાંતની ઉપરની સપાટીને નુકશાન પહોંચાડી શકે છે તેથી લીંબૂના રસને પાણીમાં મિક્સ કરી પીવાની સલાહ અપાય છે. 
 
વધી શકે છે એસિડીટીની સમસ્યા
જો તમને એસિડીટીની સમસ્યા છે તો લીંબૂનો સેવન કદાચ ન કરવું કારણ કે તેમાં એસિડ હોય છે. અને આ તમારી સમસ્યાને વધારી શકે છે. તે સિવાય લીંબૂ પાણીનો વધારે સેવન સીનામાં બળતરાની સમસ્યા પણ પેદા કરી શકે છે. 
 
અસ્થમામાં નુકશાનદાયક છે લીંબૂનો વધારે સેવન 
લીંબૂનો વધારે સેવન કરવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. તે સિવાય જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો ડાક્ટરની સલાહ પર જ લીંબૂનો સેવન કરવું. ક્યાં આવુ તો ન હોય કે આ તમારી સમસ્યાઓને વધારી નાખે. 
 
અલ્સરની સમસ્યામાં નુકશાનદાયક 
લીંબૂ વધરે અમ્લીય હોય છે અને વધાર એ અમ્લીય વસ્તુઓના સેવનથી જ અલ્સરની સમસ્યા હોય છે તેથી વિશેષજ્ઞ કહે છે કે લીંબૂ પાણીનો વધારે સેવનથી પેપ્ટિક અલ્સરની સમસ્યા વધુ ગંભીર હોઈ શકે છે. એવા દર્દીઓને લીંબૂ પાણીના સેવનથી પહેલા ડાક્ટરથી સલા જરૂર લઈ લેવી જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

માઘ મેળામાં સતત બીજા દિવસે આગ લાગી, 20 શિબિરોને લપેટમાં લીધા

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ઘણા ભારતીયો ફસાયેલા છે. શું મધ્ય પૂર્વ પર યુદ્ધના વાદળો છવાયેલા છે?

Uttrayan દિગ્ગજોએ ગુજરાતમાં માણી ઉત્તરાયણની મજા

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

મિત્રોના ઘરે શારીરિક સંબંધો માટે લઈ જતો હતો, ત્યારબાદ કહ્યુ...

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Kite Flying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

Happy Makar Sankranti 2026 : 'પતંગ ની જેમ ઊંચુ ઉડતુ રહે...' આ સંદેશ દ્વારા સંબંધીઓને આપો ઉત્તરાયણની શુભેચ્છા ..

આગળનો લેખ
Show comments