Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાતોરાત ગાયબ થઈ જશે ઘૂંટણનો દુખાવો, બસ અપનાવો આ ઘરેલુ ઉપાયો

Health Tips in Gujarati
Webdunia
સોમવાર, 19 જૂન 2023 (07:02 IST)
આપણી ખરાબ લાઇફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની આદતોના કારણે આપણું શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે. આમાંની એક નાની ઉંમરે ઘૂંટણનો દુખાવો છે. આ સમસ્યા મોટે ભાગે વૃદ્ધ લોકોને થાય છે. પરંતુ આજકાલ આ સમસ્યા કેટલાક યુવાનોમાં પણ જોવા મળે છે. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો સમસ્યા વધી પણ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેના વિશે.
 
કેમ થાય છે ઘૂંટણમાં દુખાવો ? 
યુવાનોમાં ઘૂંટણનો દુખાવો અધિક પ્રયોગ અને  ખરાબ લાઇફસ્ટાઈલને કારણે થાય છે. મોટેભાગે આવું ત્યારે થાય છે જ્યારે અમુક માંસપેશીઓ અન્ય માંસપેશીઓ કરતાં વધુ કામ કરે છે. આવી સ્થિતિમાં અસંતુલનને કારણે ઘૂંટણનો દુખાવો શરૂ થાય છે. બીજી તરફ, જો આપણે મુખ્યરૂપે વાત કરીએ તો, ઘૂંટણમાં દુખાવો ટેડઈનાઈટીસ, સંધિવા, ઓસ્થિયોઆર્થરાઈટિસ, બર્સાઈટિસ જેવી મેડીકલ કંડીશનને કારણે થાય છે
 
એપલ વિનેગરનો ઉપયોગ કરો
જો તમને તમારા ઘૂંટણમાં વધુ દુખાવો થતો હોય અને ચાલવામાં તકલીફ થતી હોય તો તમારા આહારમાં એપલ સાઇડર વિનેગરનો સમાવેશ કરો. ઉલ્લેખનીય છે કે એપલ વિનેગરમાં એવા ઘણા ઔષધીય ગુણો હોય છે. જે તમને ઘૂંટણના દુખાવામાં રાહત આપી શકે છે. આ માટે તમારે જમતા પહેલા એક ચમચી એપલ વિનેગર ગરમ પાણીમાં મિક્સ કરીને પીવું પડશે.
 
લીંબુ અને તલના તેલનો ઉપયોગ
લીંબુ અને તલનું તેલ પણ સોજો અને દુખાવો ઘટાડવામાં મદદરૂપ છે. કારણ કે લીંબુમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પીડાને ઘટાડે છે. આ માટે 2 ચમચી તલના તેલમાં લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ ઘૂંટણ પર હળવા હાથે માલિશ કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

શૈલપુત્રી માતાની આરતી

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

આગળનો લેખ
Show comments