Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાશ્તામાં ખાશો ઈડલી તો દિવસભર રહેશે આરામ, જાણો આવું શા માટે?

મોનિકા સાહૂ
રવિવાર, 15 એપ્રિલ 2018 (00:09 IST)
ઈડલીમાં આમ તો સાઉથ ઈંડિયન ડિશ છે પણ આજકાલ વધારેપણું લોકો નાશ્તામાં ઈડલી ખાવી પસંદ કરે છે અને આ કારણે એ બહુ લાઈટ એટલે કે હળવું ભોજન હોય છે આવો જાણી તમને જણાવીએ કે નાશ્તામાં ઈડલી ખાવાના ફાયદા વિશે. 
- અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને વિટામિસ પણ હોય છે. 
- વાષ્પમાં રાંધવાથી ઈડલીમાં કેલોરી પણ બહુ જ ઓછી હોય છે. 
- ઈડલી સરળતાથી પચી પણ જાય છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ નહી હોય છે. 
- બ્લ્ડ પ્રેશરને જોતા પણ ઈડલી ખાવી ફાયદાકારી હોય છે. 
- એક મધ્યમ સાઈજની ઈડલીમાં 2 ગ્રામ ફાઈબર અને 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments