rashifal-2026

કાળા હોઠને ગુલાબી બનાવવા માટે કરો આ ઘરેલું ઉપાય, જલ્દી જ દેખાશે અસર

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (09:50 IST)
blackness from lips- હોઠની કાળાશ દૂર કરવા માટે લોકો બજારમાંથી મોંઘાદાટ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર દેખાતી નથી. સિગારેટ પીવાથી કે કેમિકલથી ભરેલી ચીજવસ્તુઓના ઉપયોગથી હોઠ કાળા થઈ શકે છે, આ સિવાય જો તમે વારંવાર હોઠ પર જીભ ઘસો છો અથવા ઓછું પાણી પીશો તો તેના કારણે હોઠનો રંગ પણ કાળો થઈ શકે છે. અહીં અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને હોઠની કાળાશ ઓછી કરી શકાય છે.
 
કાળા હોઠથી કેવી રીતે છુટકારો મેળવવો? (How to remove blackness from lips)
 
- હોઠની કાળાશ દૂર કરવા માટે તમે ઘરે જ લિપ સ્ક્રબ બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે અડધી ચમચી ક્રીમમાં 1/4 ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરવો પડશે. હોઠ પર આ સ્ક્રબનો ઉપયોગ કરો.
- કેસર અને ગુલાબજળમાં ગ્લિસરીન મિક્સ કરીને હોઠ પર લગાવવાથી પણ કાળાશ ઓછું થાય છે.
- સવારે બ્રશ કરતી વખતે ટૂથબ્રશથી હોઠને હળવા હાથે રગડો, આમ કરવાથી હોઠની કાળાશ ઓછી થઈ જશે.
- નારિયેળના તેલમાં મધ મિક્સ કરીને હોઠ પર લગાવો. આનાથી હોઠ ગુલાબી થઈ શકે છે.
- હોઠનો રંગ નિખારવા માટે ભોજનમાં ગાજર, બીટરૂટ અને દાડમનું સેવન વધારવું.
- ક્રીમમાં એક ચપટી હળદર મિક્સ કરીને હોઠ પર મસાજ કરો. તેનાથી કાળાશ દૂર થશે.
- રાત્રે હોઠ પર શુદ્ધ દેશી ઘી લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બનશે.
- દાડમના દાણાની પેસ્ટ બનાવો અને તેમાં ક્રીમ મિક્સ કરો. તેને હોઠ પર લગાવવાથી કાળાશ દૂર થશે.
- જો તમે ધૂમ્રપાન કરો છો, તો તેને બંધ કરો. આનાથી હોઠ પણ યોગ્ય રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.
- ખૂબ જ ગરમ વસ્તુઓ ખાવા-પીવાનું ટાળો અને હોઠ પર વારંવાર જીભ ન અડાડો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments