rashifal-2026

ટોયલેટ કરતી વખતે શુ તમને પણ બળતરા અને દુખાવો થાય છે ? તો જાણી લો તેના કારણ અને ઠીક કરવાના ઘરેલુ ઉપાય

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2024 (14:13 IST)
શિયાળામાં લોકોને ઓછુ પાણી પીવાની ટેવ હોય છે.. ગરમ વસ્તુઓનુ સેવન કરવા અને લિક્વિડ ડાયેટ ઓછુ લેવાને કારણે અનેકવાર ટોયલેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તમે અનેકવાર અનુભવ્યુ હશે કે યૂરિન પાસ કરતી વખતે ખૂબ બળતરા અને પેટના નીચેના ભાગમાં બળતરાની સમસ્યા થવા માંડે છે. જો તમે આવુ અનુભવી રહ્યા છો તો તેના અનેક કારણ છે.  અનેકવાર કલાકો સુધી યૂરિનને રોકી રાખવાથી પણ આવી સમસ્યા થાય છે.  જ્યારે તમે યૂરિન પાસ કરો છો તો તમએન બલતરા થવા માંડે છે. જો કે આવુ વારેઘડીએ થવુ કોઈને પણ પરેશાન કરી શકે છે.  તેનાથી તમારા રોજના કાર્યો પર અસર પડી શકે છે.  તેથી જરૂરી છે કે તમે સમય રહેતા આ સમસ્યાનુ યોગ્ય કારણ અને તેને ઠીક કરવાના ઘરેલુ ઉપાય જાણી લો.  
 
ઉલ્લેખનીય છે કે મોટાભાગના મામલામાં યૂરિન રોકવા પર જ બળતરા અને દુખાવાની સમસ્યા થાય છે. જો તમે વધુ સમય સુધી ટોયલેટને રોકી રાખો છો તો તેનાથી યૂરિન પાસ કરતી વખતે બળતરા અને દુખાવાની સમસ્યા થવા માંડે છે. જ્યારે તમે ખૂબ વધુ સમય સુધી ટોયલેટ જતા નથી તો તેનાથી યૂરિનરી ગ્લૈંડ અને યૂરેથ્રામાં ખૂબ બળતરા થવા માંડે છે. 
 
પેશાબમાં બળતરા કેમ થાય છે ?
જો તમે તમારા શરીર અને ઋતુના હિસાબથી પાણી નથી પીતા તો પેશાબમાં બળતરાનો અનુભવ થાય છે. તેનાથી બચવા માટે તમે રોજ ઓછામાં ઓછુ 4-5 લીટર પાણી જરૂર પીવુ જોઈએ. 
 
જો તમે ખૂબ વધુ તેલ અને મરચુ, મસલાવાળો ખોરાક ખાવ છો તો યૂરિનમાં બળતરાની સમસ્યા ઉભી થઈ શકે છે. તેથી રોજ આવુ ખાવાથી પરેજ કરો. 
 
જે લોકોની કિડની સ્ટોન એટલે પથરીની સમસ્યા થાય છે તેમણે ટોયલેટ કરતી વખતે દુખાવો થાય છે. આવામાં વારેઘડીએ પેશાબ આવે છે અને બળતરા પણ થાય છે. 
 
- પેશાબમાં બળતરા રોકવાના ઘરેલુ ઉપાય 
-  પૂરતા માત્રામાં પાણી પીવો 
- લીંબૂ પાણી અને ફુદીના અર્કનુ સેવન કરો 
- ડાયેટમાં ફળોના જ્યુસને સામેલ કરો 
-  વધુમાં વધુ લીલા શાકભાજીનુ સેવન કરો 
-  રોજ નારિયળ પાણી પીવો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી: જમ્મુ અને કાશ્મીર પોલીસે બારામુલ્લામાં બે સંગઠનો સામે તપાસ શરૂ કરી

મહારાષ્ટ્ર: ભિવંડીમાં ભીષણ આગ, સિલાઈ કંપનીઓમાં મુકેલો માલ બળીને થયો ખાખ

T20 World Cup 2026 માં ટીમ ઈન્ડિયાનું આખું શેડ્યુલ, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ, 8 માર્ચે અમદાવાદમાં ફાઈનલ

બ્લિંકિટ કર્મચારીની હત્યા; પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધ હતો; રાત્રે ઘરેથી નીકળ્યો... સવારે લાશ મળી

છ મહિના, એક લક્ઝરી હોટેલમાં રૂમ નંબર 322, અને એક નકલી IAS અધિકારી! સત્ય બહાર આવતા જ પોલીસ તરત જ રૂમમાં પહોંચી ગઈ.

વધુ જુઓ..

ધર્મ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments