Dharma Sangrah

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (19:30 IST)
આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પણ અનેકવાર આંખોની કેટલીક એવી સમસ્યાઓ થઈ જાય છે જેનાથી ખૂબ પરેશાની થાય છે.  આવી જ એક બીમારી છે મોતિયાબિંદ.. જે વધતી વયના લોકોમાં જોવા મળે છે. તેમા આંખોને લૈંસ પર એક સફેદ પડદો આવી જાય છે. જેનાથી બધુ ધુંધળુ દેખાય છે. આમ તો મોતિયાબિંદને ઓપરેશન દ્વારા જ ઠીક કરી શકાય છે. પણ કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા જ કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા વિશે.. 
 
1. વરિયાળી - આંખોની રોશની વધારવા માટે વરિયાળી ખૂબ જ લાભકારી હોય છે. આવામાં મોતિયાબિંદ થતા પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે વરિયાળીને વાટીને તેનો પાવડર બનાવી લો અને રોજ સવાર-સાંજ એક મોટી ચમચી આ પાવડરના પાણી સાથે સેવન કરો. 
 
મોતિયાબિંદની સમસ્યાને દૂર કરવા માટે ખોરાકમાં વિટામીન A વધુ પ્રમાણમાં લો.  રોજ દિવસમાં 2 વાર ગાજરનુ જ્યુસ પીવો કે પછી કાચી ગાજર પણ ખાઈ શકો છો. તેમા ઘણા પ્રમાણમાં વિટામિન A હોય છે. જે મોતિયાબિંદને હટાવીને આંખોની રોશની પણ તેજ કરે છે. 
 
3. ધાણાના બીજ - આ માટે 10 ગ્રામ ધાણાના  બીજને 300 મિલી. પાણીમાં ઉકાળો અને પછી ઠંડા થવા દો.. હવે પાણીને ગાળીને તેના વડે આંખોને સારી રીતે ધુવો.. મોતિયાબિંદની શરૂઆતમાં જ રોજ આ ઉપાય કરવાથી ફાયદો થાય છે. 
 
4. આમળા - આંખો પરથી પડદો હટાવવા માટે તાજા આમળાના 10 મિલી રસમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો અને તેનુ રોજ સવારે સેવન કરો.. આ ઉપરાંત આમળાનો મુરબ્બો ખાવાથી પણ આ બીમારીને રોકી શકાય છે. 
 
5. કોળાના ફૂલ - કોળાનુ શાક તો બધાએ ખાધુ હશે પણ મોતિયાબિંદ થતા કોળાના ફૂલ ખૂબ લાભકારી સાબિત થાય છે. આ માટે આ ફૂલોનો રસ કાઢીને દિવસમાં 2 વાર આંખોમાં આઈ ડ્રોપ્સની જેમ નાખો. 
 
6. મધ - મોતિયાબિંદને હટાવવા માટે જે આંખમાં પડદો  હોય તેમા મધ લગાવો.. બની શકે તો આંખના લેંસ પર મધ લગાવો.. તેનાથી ખૂબ લાભ થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA Live Cricket Score: અર્શદીપે ભારતને બીજી સફળતા અપાવી, સ્ટબ્સને પેવેલિયન ભેગો કર્યો

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments