Dharma Sangrah

ખૂબ ગુણકારી છે સંચળ, ઉપયોગ કરશો તો આ પરેશાનીઓ દૂર થશે

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (16:43 IST)
અમારા આરોગ્ય માટે કાળા સંચણ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેમનો યૂજ કરશો તો અમારા આરોગ્યના ઘણા લાભ મળશે . 
* દરરોજ સવારે ઉઠીને સંચણ કે સિંધાલોણ(સિંધાલૂણ )ને પાણીમાં મિક્સ કરીને પીવાથી બ્લ્ડ શુગર અને જાડાપણ વગેરેથી છુટકારો મળે છે. 
* સંચણમાં રહેલ ક્રોમિયમ અને સલ્ફર હોય છે. જે એક્નેથી લડવામાં સહાયતા કરે છે. તે સિવાય આ ત્વચાને કોમળ અને સાફ બનાવી રાખે છે. 
* તેમાં ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. જે એંટી બેકટીરિયલનો કાર્ય કરે છે અને શરીરને તંદુરૂસ્ત રાખવામાં મદદ કરે છે. 
* જો તમે સંચણવાળું પાણી પીશો તો તેનાથી પાચન તંત્રને સ્વસ્થ કરીને શરીરની કોશીકાઓ સુધી પોષણ પહોંચાડે છે. જેનાથી જાડાપણ કંટ્રોલમાં કરી શકાય છે. મીઠું બોડીને ડિટાક્સ કરવાનું કાર્ય કરે છે. તેથી દરરોજ સવારે ઉઠીને મીઠાવાળું પાણીનું સેવન કરવું. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 
વધુ જુઓ..

જરૂર વાંચો

મેસીના પોગ્રામનો મેન ઓર્ગેનાઈઝર અરેસ્ટ, દર્શકોને પરત અપાવશે ટિકિટના પૈસા

ભારત ઉપરના ટેરિફ હઠાવવા અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ

દંપતિને ડિજિટલ અરેસ્ટ કરી ટ્રાંસફર કરાવવાના હતા 15000000 રૂપિયા, બેંક મેનેજરે બતાવી સમજદારી

Gold-Silver Price Today: સોનાની ચમક ફીકી, ચાંદી ચમકી, શુ 2026 માં ચાંદી 2.5 લાખ પર પહોંચશે ?

Road Accident in Greater Noida - ગ્રેટર નોએડામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના, 15 થી વધુ વાહન એક બીજા સાથે અથડાયા, અનેક લોકો ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments