Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબ ગુણકારી છે સંચળ, ઉપયોગ કરશો તો આ પરેશાનીઓ દૂર થશે

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (16:43 IST)
અમારા આરોગ્ય માટે કાળા સંચણ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેમનો યૂજ કરશો તો અમારા આરોગ્યના ઘણા લાભ મળશે . 
* દરરોજ સવારે ઉઠીને સંચણ કે સિંધાલોણ(સિંધાલૂણ )ને પાણીમાં મિક્સ કરીને પીવાથી બ્લ્ડ શુગર અને જાડાપણ વગેરેથી છુટકારો મળે છે. 
* સંચણમાં રહેલ ક્રોમિયમ અને સલ્ફર હોય છે. જે એક્નેથી લડવામાં સહાયતા કરે છે. તે સિવાય આ ત્વચાને કોમળ અને સાફ બનાવી રાખે છે. 
* તેમાં ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. જે એંટી બેકટીરિયલનો કાર્ય કરે છે અને શરીરને તંદુરૂસ્ત રાખવામાં મદદ કરે છે. 
* જો તમે સંચણવાળું પાણી પીશો તો તેનાથી પાચન તંત્રને સ્વસ્થ કરીને શરીરની કોશીકાઓ સુધી પોષણ પહોંચાડે છે. જેનાથી જાડાપણ કંટ્રોલમાં કરી શકાય છે. મીઠું બોડીને ડિટાક્સ કરવાનું કાર્ય કરે છે. તેથી દરરોજ સવારે ઉઠીને મીઠાવાળું પાણીનું સેવન કરવું. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments