Biodata Maker

ઉનાળામાં રોજ લસ્સી અને છાશ પીવાના ફાયદા

Webdunia
શુક્રવાર, 23 મે 2025 (15:00 IST)
lassi chaach
ગરમીના સમયમાં લસ્સી અને છાશ પીવી બધાને પસંદ હોય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે તમારા આરોગ્ય માટે પણ સારી હોય છે. ગરમી માટે તેને પરફેક્ટ માનવામાં આવે છે.  તેને પીને તમે ફ્રેશ અનુભવો છો અને આ તમારા શરીરને ઠંડક પહોચાડવાનુ કામ કરે છે. જો તમે ગરમીમા રોજ લસ્સી કે છાશ પીશો તો ગરમી સામે લડવુ તમારે માટે સરળ થઈ જશે.  
 
લસ્સી અને છાશ પીવાના ફાયદા 
લસ્સી અને છાશ બંને તમને હાઈડ્રેટ કરવાનુ કામ કરે છે જે ગરમીની ઋતુમાં ખૂબ જરૂરી હોય છે.  
- આ બંને ડ્રિંક દહીથી બનાવવામાં આવે છે જેમા ઘણા બધા પ્રોબિયોટિક્સ હોય છે જે તમને ડાયજેશન માટે સારા હોય છે. આ ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓને દૂર રાખે છે. 
- દરરરોજ તેનુ સેવન કરવાથી તમારુ કોલેસ્ટ્રોલ લેવલ ઓછી રહે છે અને હાર્ટ માટે પણ સારુ હોય છે.  
- લસ્સી અને છાશ તમને ઉર્જા આપવાનુ કામ કરે છે. કારણ કે તેમા ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે.  
- તેનાથી તમારા દાંત અને હાડકા મજબૂત રહે છે કારણ કે તે કેલ્શિયમનુ સારુ સ્ત્રોત હોય છે. 
- આ બ્લડ પ્રેશરને રેગુલેટ કરવામાં મદદ કરે છે જે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. 
- લસ્સી અને છાશ પીવાથી તમારુ ગટ સ્વસ્થ બન્યુ રહે છે અને તેનાથી તમે તમારા વજનને પણ મેનેજ કરી શકો છો. 
 
વધુ સેવન પણ સારુ નથી હોતુ 
લસ્સી અને છાશના વધુ સેવનથી પણ તમને નુકશાન થઈ શકે છે. જરૂરી છેકે તેનુ સેવન નિયંત્રિત રૂપથી કરવામાં આવે. દિવસમાં તમારે માત્ર 1-2 ગ્લાસ લસ્સી કે છાશ પીવી જોઈએ. તેનાથી વધુ પીવાથી તમારી પાચનમાં પરેશાની થઈ શકે છે. અત્યાધિક ખાંડ કે ફળવાળી લસ્સી પીવાથી તમારુ વજન પણ વધી શકે છે.  જોકે લસ્સી  અને છાશ પીવુ મોટાભાગના લોકો માટે સુરક્ષિત હોય છે પણ જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તમારા ડોક્ટર સાથે આ આ વિશે વાત કરી લો.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કૂતરાઓના ટોળાએ એક નવજાત બાળકને ફાડતો જોવાયા, જેના કારણે તેનું મોત

છોટાઉદેપુરમાં 8 માસની દીકરીની હત્યા કરીને મહિલાએ ગળેફાંસો ખાધો:

Cyclone Ditwah- તોફાની પવન, 16 ફૂટ ઊંચા મોજા, ભારે વરસાદની ચેતવણી

સ્મૃતિ મંઘાના સાથે લગ્નને લઈને પલાશ મુચ્છલની માતાએ તોડ્યુ મૌન, આપ્યુ આ મોટુ અપડેટ.. વાચો

ચેતેશ્વર પુજારાના સાળાએ કર્યુ સુસાઈડ, આત્મહત્યાનુ કારણ જાણીને ચોંકી જશો, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ધર્મ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments