Festival Posters

વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (16:16 IST)
જો તમે વ્રત કરી રહ્યા છો તો વ્રતના સમયે ખાન પાનને લઈને કાળજી રાખવી જરૂરી હોય છે અને એવું ન કરવાથી તેનો સીધો અસર સ્વાસ્થય પર પડે છે. આવો અમે તમને જણાવી છે કે વ્રતના સમયે તમારા ખાન પાન અને તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. 
- વ્રતના સમયે હમેશા પાણીની બૉટલ સાથે રાખવી 
- દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 લીટર પાણી પીવું. તેનાથી શરીરમાં રાજગી રહેશે. 
- સવારની પૂજા પછી સફરજન, કેળા, દાડમ વગેરે પોષણથી ભરપૂર ફળોનો સેવન જરૂર કરવું. 
- ફળાહારમાં દરરોજ સફરજન ખાવું. તેને ખાવાથી પાચન તંત્ર પણ યોગ્ય રહે છે. 
- વ્રતમાં વધારે તળેલી વસ્તુઓ નહી ખાવી. તેનાથી પાચન તંત્ર બગડી શકે છે. 
- વ્રતમાં જરૂરથી વધારે ચા પણ નહી પીવી. તેની જગ્યા ફ્રૂટ કે વેજિટેબલ જ્યૂસ કે લસ્સી લેવી. 
- તુલસીના પાનની ચા વધારે ફાયદાકારે રહે છે. તેથી તુલસીની ચા પીવી. 
- રાત્રે ખાવામાં લિક્વિડ વસ્તુઓ લેવાના પ્રયાસ કરવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

Gold Silver Price Today: નવા વર્ષ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

આઠ મૃત્યુ પછી વહીવટીતંત્ર જાગી ગયું, 2,700 ઘરોમાં 1,200 થી વધુ બીમાર લોકો

Weather updates- આજે ભારે ઠંડી વચ્ચે ભારે વરસાદની સંભાવના; IMD એ આ રાજ્યોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments