Festival Posters

Eye care tips: આંખને હેલ્દી બનાવવા માટે આ 5 ફૂડસનો કરો સેવન

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:55 IST)
Eye care tips: બિઝી શેડયૂલ અને વર્ક લોડના કારણ આંખમાં ઘણા પ્રકારની પરેશાની થવા લાગે છે. આટલુ જ નહી વધતા કંપટીશનના કારણે બાળકોની આંખના આરોગ્ય પર ખરાબ અસર પડી રહ્યુ છે. ડૉક્ટરની સલાહ સિવાય પણ કેટલાક એવા ફૂડસ છે, જેના સેવનથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
 
માછલીઃ જો તમે નોન-વેજ ખાઓ છો તો આંખોને સ્વસ્થ રાખવા માટે તમે માછલીનું સેવન કરી શકો છો. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા રહેતી નથી.
 
ગાજર- આંખોની રોશની વધારવા ગાજર કારગર ગણાય છે. તેમા રહેલ વિટામિન એ અને બીટા કેરોટીન આંખના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમે ગાજરનો સલાદ શાક 
 
અને જ્યુસના રૂપમાં સેવન કરી શકો છો. 
 
બદામ- તેમાં રહેલ વિટામિન એ તે અણુઓથી અમારી રક્ષા કરે છે. જે હેલ્સી ટિશૂજને નુકશાન પહોંચાડે છે. બદામને ખાવાના ઘણા બીજા હેલ્થ બેનિફિટસ પણ છે. દરરોજ 3 થી 4 પલાળેલા બદામ ખાવા જોઈએ. 
 
પપૈયું- તેમાં રહેલ વિટામિન સી અને એંટીઑક્સીડેંટસ આંખો માટે ખૂબ જરૂરી ગણાય છે. આ બન્ને જ આંખને ઘણા રોગોથી બચાવે છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેથી તે તમારા બાળકને પણ ખવડાવી શકો છો. 
 
સંતરા- વિટામિન સી ભરપૂર સંતરા પણ આંખો માટે ફાયદાકારી હોય છે/ સંતરાના તાજા રસ રક્ત વાહિનીને સ્વસ્થ રાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Tragedy - સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈ કોલેજ ગર્લ, વજન ઘટાડવા માટે ખાધી દવા, થયુ મોત

જીમમાં યુવતેઓના બનાવી લેતા હતા અશ્લીલ વીડિયો, પછી કરતા હતા બ્લેકમેલ, ધર્માતરણ માટે કરતા હતા દબાણ

એક કન્યા 10 પુત્રો સમાન... જાણો PM મોદીએ કેમ યાદ અપાવી પુત્રીઓની વાત ?

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

વધુ જુઓ..

ધર્મ

Happy Basant Panchami 2026 Wishes LIVE: જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments