rashifal-2026

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

Webdunia
શનિવાર, 21 મે 2022 (00:50 IST)
ફાઈનલ  પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના કારણે વધારેપણુ બાળકોને બધુ ભૂલવાનો સ્ટ્રેસ રહે છે. ઘણી વાર આ સ્ટ્રેસ આટલું વધી જાય છે કે બાળક સવાલના જવાન જાણતા છતાં પણ ખોટું કરી આવે છે. બાળકોની સ્ટ્રેસને દૂર કરવા માટે જવાબદારીઓ ટીચર્સની સાથે-સાથે પેરેંટસની પણ હોય છે. તેથી સિચુએશનમાં બાળક પોતે કેટલીક સરળ ટીપ્સ અજમાવી આ ટેશનને દૂર કરી શકે છે. આજે અમે તમને કેટલાક એવા ટીપ્સ આપીશ, જેનાથી પરીક્ષાથી પહેલા તમે તે ટેંશન કે સ્ટ્રેસને કંટ્રોલમાં કરી શકો છો. 
 
1. લાઈટ મ્યૂજિક સાંભળવું- પરીક્ષા માટે દરેક સમયે વાંચતા રહેવાના કારણે પણ તમારું સ્ટ્રેસ વધી જાય છે. તેથી અભ્યાસના વચ્ચે 1-2 કલાકનો બ્રેક લેવું અને લાઈટ મ્યૂજિક સાંભળવું. તેનાથી તમારું મગજ શાંત થશે અને તમે ફરીથી આરામથી વાંચી શકશો. 
 
2. આંટા મારવા - પરીક્ષા ટાઈમમાં પોતાને ફ્રેશ રાખવા માટે સવારે-સાંજે 25-20 મિનિટ આંટા મારવું. દરરોજ થોડી વાર આંટા મારવાથી સ્ટૃએસ દૂર થઈ જાય છે. 
 
3. ગાઢ ઉંઘ - નિષ્ણાત માને છે કે જો તમે પરીક્ષા સમયમાં ઓછો ઉંઘવું પણ સાઉન્ડ સ્લિપ લો તો. સૂતા સમયે મોબાઈલ બંદ કરી નાખો અને 6-7 કલાકની ઊંડા ઊંઘ લો. તેથી ઊઠ્યા પછી, તમને તાજું લાગે છે
4. શેડ્યૂલ બનાવો- તમારા અભ્યાસો માટે શેડ્યૂલ બનાવો જો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો તો તણાવ ઓછુ થશે અને આ તમારા અભ્યાસને વધુ સારું બનાવશે.
 
5. રીવીજન કરવી -ઘણીવાર બાળકો બધુ ભૂલી જવાનો ડર હોય છે. તેનાથી બચવા માટે વચ્ચે- વચ્ચે જોની યાદ કરેલી વસ્તુઓને રીવીજન પણ કરતા રહો. વારંવારના રીવીજનથી તમારામાં કાંફિડેંસ આવે છે અને પરીક્ષામાં ભૂલી જવાનું ભય પણ ઓછું હોય છે. 
 
6. પેપર પેટર્નને સમજવું- પેપરમાં તમને કોઈ રીતના ક્ંફ્યૂજન ન હોય તેના માટે પેપર પેટર્નને સાલ્વ કરો. તેનાથી ફાઈનલ પરીક્ષામાં તમને, કોઈ ગભરાટ નહીં રહેશે અને તણાવ ઓછો થશે.
 
7. હેલ્દી ડાઈટ- પેપરના દિવસોમાં બાળકોની ખાસ કાળજીની જરૂર હોય છે. તેથી, પરીક્ષાના સમયમાં બાળકોની ડાઈટમાં હેલ્દી વસ્તુ જેમ કે ડ્રાઈ ફ્રૂટસ, દહીં,ફળો, શાકભાજી અને દાળો શામેલ કરો. એ તેમના મગજને પેપરમાં બમણુ ચાલશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી

અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતું વાહન ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામ્યું અને 11 ઘાયલ થયા

નોટબંધી પછી જૂની 500-1000 રૂપિયાની નોટો કેમ છાપવામાં આવી રહી છે? દિલ્હીમાં મોટી રિકવરી, ૩.૫ કરોડ રૂપિયા સાથે ૪ લોકોની ધરપકડ.

આજે 12 રાજ્યોમાં SIRનો છેલ્લો દિવસ, ચૂંટણી પંચે બોલાવી મહત્વપૂર્ણ બેઠક

આઈસીસી ODI રેન્કિંગમાં વિરાટ કોહલી બન્યો નંબર 2 બેટ્સમેન, રોહિત શર્મા નંબર 1 પર કાયમ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments