Webdunia - Bharat's app for daily news and videos

Install App

Underwear Expiry: અંડરગારમેંટસને ક્યારે સુધી કરી શકે છે યૂજ એક્સપર્ટસએ કર્યો ચોંકાવનાર ખુલાસો

Webdunia
શુક્રવાર, 20 મે 2022 (13:45 IST)
How Long You Can Use Your Underwear: અમે દવાઓની એક્સપાયરી ડેટ વિશે સાંભળ્યુ હશે કે ખાવા-પીવાની પેક્ડ વસ્તુઓની એકપાયરી ડેટ વિશે 
 
પણ સાંભળ્યુ છે/ પણ શું અંડરગારમેંટસની એક્સપાયરી ડેટ વિશે કદાચ સાંભળ્યુ છે પણ મેડિકલી એવુ કોઈ પુરાવા નથી પણ આ જરૂર છે કે જૂના અંડરગારમેંટ્સ સ્વાસ્થય પર 
 
ખરાવ અસર નાખે છે. તો ચાલો અમે જાણીએ છે કે એક અંડરવિયરને કેટલ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. સાથે જ અમે જણાવીશ કે આ પર એક્સપર્ટાની શુ સલાહ છે.
 
અંડરગારમેંટસ ઢીળા થઈ ગયા છો તો તેને બદલી નાખો 
NYU સ્કૂલ ઑફ મેડિસિનન પ્રોફેસર ફિલિપ ટીએર્ણોના મુજબ કોઈ પ અંડરગાર્મેંટસની એક્સપાયરી ડેટ નહી હોય છે પણ જો તમે તમારા અંડરગાર્મેંટસને દરરોજ પહેરો છો 
 
તો તેને 6 મહીનમાં બદલવુ યોગ્ય રહે છે. તેનાથી ઘણા પ્રકારના ઈંફેક્શનથી બચી શકાય છે. 
 
રહે છે એલર્જી અને ઈંફેકશનનો ખતરો 
NYU લોંગોન હેલ્થના એમડી ટેર્નેહ શિર્જીને જણાવ્યું હતું કે હજુ સુધી આવા કોઈ તબીબી પુરાવા મળ્યા નથી. જો કે જૂના અંડર ગારમેંટસ પહેરવથી કોઈ પ્રકારનો નુકશાન હોય છે પણ હા જૂના અંડર ગારમેંટસથી એલર્જી અને ઈંફેક્શન થવાનો ખતરો વધી જાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

આગળનો લેખ
Show comments