Dharma Sangrah

Egg Yellow Part: ઈંડાનો પીળા ભાગ શા માટે નહી ખાવુ જોઈએ? આ દર્દીઓની વધી શકે છે પરેશાની

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (00:18 IST)
Egg Yellow Part: ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે આ જ કારણ છે કે હાડકાઓની મજબૂતીથી લઈને બધા પ્રકારના રોગોમાં તેને ખાવાથી સલાહ આપવામાં આવે છે. પણ તમે જોયુ હશે કે વધારેપણુ એક્સપર્ટ ઈંડાના પીળા ભાગ ખાવાની સલાહ નથી આપતા. શું તમે વિચાર્યુ કે આખરે આ ભગા કયાં લોકો માટે ઝેર સમાન છે 
 
ઈંડાના પીળા ભાગથી હોય છે જાડા 
ઘણા લોકો માને છે કે ઈંડાના પીળા ભાગથી જાડા હોય છે હકીકતમાં તેમાં વધારે ફેટ હોય છે. જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. તેથી વજન ઓછુ કરી રહ્યા લોકોને 
 
ઈંડાનો પીળા ભાગ ન ખાવુ તો તમને ફાયદાકારી રહેશે. 
 
ઈંડાના પીળા ભાગ ખાવાના નુકશાન 
- ઈંડામાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે જેનાથી હાર્ટને નુકશાન થઈ શકે છે. 
આ સિવાય જે લોકો બ્લડ શુગર વધારતા રહે છે તેમણે પણ આ પીળો ભાગ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી જશે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ઈંડાનો પીળો ભાગ ટાળવો જોઈએ. તે તમારા માટે બિલકુલ ફાયદાકારક નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Gold Silver Price Today- સોનું સસ્તું થયું, ચાંદીના ભાવમાં 8000 રૂપિયાથી વધુનો ઘટાડો

શું ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે? પાકિસ્તાનની ખુશામત નિષ્ફળ ગઈ. પીએમ મોદીનું મૌન

કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા

વધુ જુઓ..

ધર્મ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

આગળનો લેખ
Show comments