Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ ફ્લાવરથી યૂરિક એસિડ વધે છે ? જાણો શિયાળામાં સૌથી વધુ ખાવામાં આવતા આ શાકના નુકશાન

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2023 (17:15 IST)
Cauliflower side effects
Cauliflower Side Effects - ફ્લાવર આ ઋતુમાં સૌથી વધુ ખાવામાં આવતુ શાક છે. લોકો તેનાથી પરાઠા, શાક, પકોડા અને તમામ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ખાય છે.  પરંતુ તેનુ વધુ પડતુ સેવન શરીરને કેટલી હદ સુધી લાભકારી છે. તે જાણવુ પણ જરૂરી છે. શિયાળાના હિસાબથી જોવા આવે તો આ શાકની તાસીર ગરમ છે અને તેમા અનેક પ્રકારના ન્યૂટ્રીએંટ્સ જોવા મળે છે. આ શરીરને તમામ પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી વધારે છે. પણ કેટલીક સ્થિતિમાં આનુ સેવન નુકશાનદાયક પણ હોઈ શકે છે. જેવુ કે એક સ્થિતિ છે હાઈ યૂરિક એસિડ. આવો જાણીએ વિસ્તારપૂર્વક. 
 
 શુ ફ્લાવરથી યૂરિક એસિડ વધે છે -  Does cauliflower high in uric acid  
 
ફ્લાવરનુ સેવન યૂરિક એસિડની સમસ્યામાં નુકશાનદાયક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફ્લાવરમાં પ્યુરીન હોય છે અને આ શાકના વધુ પડતા સેવનથી તમારા શરીરમાં યૂરિક એસિડનુ નિર્માણ થઈ શકે છે.  આનાથી આગળ ચાલીને કિડની-સ્ટોન અને ગાઉટ જેવી બીમારીઓ થઈ શકે છે. આ ઉપરાંત આ આપણી મેટાબોલિક ગતિવિધિઓને પણ પ્રભાવિત કરી શકે છે. જેનાથી પ્યુરિન મેટાબોલિજ્મ પ્રભાવિત થાય છે અને આ શરીરમાં વધે છે. તેથી જો તમે હાઈ યૂરિક એસિડના દર્દી છો તો આ શાક ખાવાથી બચો. 
  
ફ્લાવર ખાવાના  નુકશાન - Cauliflower side effects
-ફ્લાવર ગંભીર એનાફિલસસ (anaphylaxis) ને ટ્રિગર કરી શકે છે જે કોઈ પદાર્થના પ્રતિ શારીરિક એલર્જીની પ્રતિક્રિયા છે. 
- ફ્લાવરમાં રૈફિનોજ નામનુ શુગર હોય છે અને તેને તોડવુ મુશ્કેલ હોય છે. જેને કારણે ગૈસ્ટ્રિક સમસ્યાઓ થાય છે અને સોજો અને પેટ ફુલવુ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકેછે.  
-કોબીજ, હાઇપોથાઇરોડિઝમ અથવા તેના જેવી સ્થિતિથી પીડિત લોકોને શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં, તે થાઇરોઇડ હોર્મોનને અસર કરે છે.
 
 તેથી, આ રીતે કોબીજ ખાવું તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેથી, વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળો. જો તમારું પેટ ઠીક નથી અથવા તમને હાઈ યુરિક એસિડની સમસ્યા છે તો તેનું સેવન બિલકુલ ટાળો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments