Dharma Sangrah

મકાઈએ ખાધા પછી ભૂલીને પણ પાણી પીવાની ભૂલ ન કરવી નહી તો..

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (00:20 IST)
માનસૂનમાં મકાઈ ખાવુંતો વધારેપણું લોકોને પસંદ હોય છે. વરસાદના મૌસમમાં લીંબૂ અને મસાલા સાથે મકાઈનો માજજ જુદો છે. માત્ર સ્વાદ જ નહી આ અમારા આરોગ્ય માટે પણ ખૂવ ફાયદાકારી હોય છે. પણ શું તમે જાણો છો કે ત્યારબાદ પાણી પીવું ભારે પડી શકે છે. આવો જાણીએ શા માટે મકાઈ ખાદ્યા પછી પાણી નહી 
પીવું જોઈએ. 

ઘણી વાર તમે જોયું હશે કે મકાઈ ખાદ્યા પછી લોકો પેટ ફૂલવા અને દુખાવાની શિકાયત કરે છે. આવું તેથી હોઈ શકે છે કે કારણકે હમેશા લોકો મકાઈ ખાદ્યા પછી પાણી પી લઈએ છે, જેનો સીધો અસર અમારી પાચન ક્રિયા પર પડે છે. તેનાથી પાચન ક્રિયા ધીમે થઈ જાય છે. 
મકાઈ ખાદ્યા પછી પાણી પીવાથી મકાઈમાં રહેલ કાર્બોસ અને સ્ટાર્ચ પાણીથી મળી જાય છે. જેનાથી પેટમાં ગેસ રોકાઈ જાય છે. જેના કારણે ઘણી વાર લોકોને એસિડિટી, પેટ ફૂલવો અને ગંભીર પેટમાં દુખાવાની શિકાયત હોય છે. જો તમે પણ આ પરેશાનીઓ થઈ રહી છે તો એક વાર આ વાત પર ધ્યાન આપો કે તમે પણ મકાઈ ખાદ્યા પછી પાણી તો નહી પી રહ્યા છો. 
નેક્સટ ટાઈમ ક્યારે મકાઈ ખાવું તો ધ્યાન રાખો કે ઓછામાં ઓછા 45 મિનિટથી પહેલાં પાણી ન પીવું. તે સિવાય માનસૂનના સમયે અમારી પાચન શક્તિ નબળી હોય છે. જેના કારણે અમારું શરીર જલ્દી જ મોસમી રોગો અને ઈંફેકશનમાં આવી જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

2026 ના મોટા મુકાબલા - આવતા વર્ષે શુ હશે ટીમ ઈંડિયાની સૌથી મોટી પરીક્ષા ?

Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

વધુ જુઓ..

ધર્મ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments