Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજનમાં તડકો કે વઘાર લગાવો, આરોગ્યના આ 5 ફાયદા મેળવો

benefits of tadka
Webdunia
મંગળવાર, 20 નવેમ્બર 2018 (17:36 IST)
ભોજનને કઈક જુદો જ સ્વાદ આપીને તેને સ્વાદિષ્ટ બનાવા માટે તડકો લગાવાય છે. જેથી બધા મસાલાનો યોગ્ય સ્વાદ તેમાં ઓગળી જાય. પણ શું તમે જાણો છો કે વઘાર લગાવવાથી આરોગ્યને પણ ઘણા ફાયદા હોય છે. અત્યારે જ જાણો આ 5 ફાયદા 
 
વધાર તમારી પ્રતિરોધક ક્ષમતાને વધારીને તમને ઈફેક્શન અને શરદી-ખાંસી જેવા ઘણા રોગોથી બચાવે છે. તેનો મુખ્ય કારણ છે તેમાં લસણનો પ્રયોગ, જે વધારેપણ આ સ્વાસ્થય સમસ્યાઓની સારવારના રીતે પ્રયોગ હોય છે. 
 
2. આ તમને શરીરના જુદા-જુદા અંગમાં હમેશા દુખાવાથી છુટકારો અપાય છે. કારણકે તેમાં આખા મસાલા, જેમ કે લાલ મરચા, કાળી મરી વગેરેનો પ્રયોગ હોય છે જે વિટામિંસ આપવાની સાથે દુખાવાથી પણ રાહત અપાવે છે. જાણપડને રોકવામાં પણ આ ફાયદાકારી છે. 
 
3. વધારમાં ઉપયોગ થનારી રાઈ અને જીરું, તમને પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો આપવાની સાથે માંસપેશીય અને હાડકાના દુખાવાથી રાહત આપવામાં સહાયક છે. આટલું જ નહી આ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને ઈમ્યુન પાવર વધારવામાં પણ સહાયક છે. 
 
4. લીમડોના વગર વઘારનો યોગ્ય સ્વાદ જ નહી આવે. સરસ સ્વાદની સાથે-સાથે આ તમને ઘણા વિટામિંસ આપે છે અને તમારું પાચનતંત્ર અને દિલને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. ડાયબિટીજથી બચવા અને વાળને કાળા બનાવી રાખવાના આ યોગ્ય લાભપ્રદ છે. 
 
5. વઘારમાં હળદરનો પ્રયોગ તમને ઈંફેક્શનથી બચાવાવા અને એંટીબાયોટિક તત્વ, પ્રતિરોધક ક્ષમતા વધારીને તમારા સ્વાસ્થયની રક્ષા કરે છે. એમજ શરદીથી પણ તમને બચાવવામાં આ મદદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments