Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સુખ અને સમૃદ્ધિ

પિત્તળના વાસણ ઘરમાં  લાવે છે સુખ અને સમૃદ્ધિ
, શનિવાર, 17 નવેમ્બર 2018 (12:34 IST)
મિત્રો આપ સૌ જાણતા જ હશો કે જૂના જમાનામાં ઘરોમાં પિત્તળના વાસણ જરૂર જોવા મળતા હતતા. આ જ વાસણોમાં રસોઈ બનાવાતી હતી અને પૂજન વિધિમાં પણ આનો જ ઉપયોગ કરવામા આવતો હતો. ધીરે ધીરે સમયમાં  ફેરફાર આવતા  અનેક ધાતુઓના વાસણ બજારમાં આવવા લાગ્યા જેને કારણે પિત્તળના વાસણ ઘરોમાથી લુપ્ત થવા લાગ્યા  પરંતુ આજકાલ આ વાસણોનુ મહત્વ ફરીથી વધવા લાગ્યુ કારણ કે જેમ જેમ પીત્તળના વાસનનો ફાયદો નવી પેઢીઓને સમજાવવા લાગ્યો તેમ તેમ પીત્તળના વાસણ ફરીથી બજારમાં અને ઘરોમાં સ્થાન બનાવવા લાગ્યા છે. આવામાં પીત્તળના વાસણોથી થનારા ફાયદા વિશે જાણવુ તમારે માટે સારુ રહેશે. તો ચાલો આજે અમે તમને બતાવીએ છીએ પીત્તળના વાસણથી થનારા ફાયદા વિશે.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય