Webdunia - Bharat's app for daily news and videos

Install App

2,5, 10 રૂપિયાના સિક્કાને લઈને મોટી ખબર, RBI એ આપ્યું આ આદેશ

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (09:50 IST)
હવે કોઈ દુકાનદાર તમારા સિક્કા લેવાની ના નહી પાડી શકે છે. RBI એ જુદા જુદા પ્રજારના ડિજાઈન અને સિક્કાને સ્વીકાર કરવાને લઈને લોકોમાં ફેલે શંકાને દૂર કર્યું છે . કેંદ્રીય બેંકનો કહેવું છે કે જે પણ સિક્કા છે તે પૂરી રીતે વૈધ મુદ્રા છે. લોકોને વગર કોઈ અચકાવી તેને સ્વીકાર કરવું જોઈએ. 
કેંદ્ર સરકાર દ્વારા સિક્કાનો આરબીઆઈ ચલમમાં નાખે છે. સાથે જ કેંદ્રીય બેંકએ બેંકોથી આ પણ કીધું છે કે સિક્કા બદલવા આવતા ગ્રાહકોને તેમની શાખાઓથી પરત ન 
 
કરવું. તે ગ્રાહકથી નાની રાશિના સિક્કા અને નોટ સ્વીકાર કરવું. 
 
RBI એ કહ્યું કે લોકોની લેન-દેનની જરૂરિયાતને પૂરા કરવા માટે સમય સમય પર જે પણ સિક્કા ચલનમાં લાવીએ છે તેની વિશેષતાઓ જુદા હોય છે તે વિભિન્ન વિચારો, આર્થિક, સામાજિક અને સંસ્કૃતિથી પ્રેરિત હોય છે. આરબીઆઈએ કહ્યું કે સિક્કા લાંબા સમય માટે ચલનમાં બની રહ્યા છે સાથે જ જુદા જુદા ડિજાઈન આઅકરના સિક્કા રજૂ કરાય છે. 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments