suvichar

Stinking hair થી છુટકારો મેળવવા ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 19 જૂન 2017 (18:29 IST)
ગરમીમાં પરસેવું આવવાના કારણે શરીરથી જ નહી પણ વાળથી પણ દુર્ગંધ આવવા લાગે છે. શરીરથી આવતી દુર્ગંધને તો પરફ્યૂમની સહાયતાથી ખત્મ કરી શકાય છે. પણ માત્ર શરીરથી જ નહી વાળથી પણ દુર્ગંધ આવે છે. આ કોઈ ગંભીર સમસ્યા નથી. પણ આ સમસ્યાથી ઘરે જ સરળતાથી છુટકારો મેળવી શકાય છે. 
1. લીંબૂ 
વાળને શેંપૂથી ધોયા પછી 1 કપ પાણીમાં 2 લીંબૂનો રસ કાઢી મિક્સ કરી લો અને વાળને રિંસ કરી લો. અઠવાડિયામાં એક વાર તેનું પ્રયોગ કરો. 
 
2. ટમેટા 
વાળની લંબાઈ મુજબ રસ કાઢો અને વાળમાં માલિશ કરો. 20-30 મિનિટ પછી શૈંપૂ કરી લો. 

3. જેતૂનનો તેલ 
વાળ ધોતા પહેલા જેતૂનના તેલની માલિશ કરો. આ વાળ માટે ખૂબ જ સારું ગણાય છે. 
4. ડુંગળી 
તેને વાટીને પેસ્ટ તૈયાર કરી લો અને સ્કેલ્પ પર લગાવી લો. અડધા કલાક પછી શૈંપૂ કરી લો. 
 
5. બેકિંગ સોડા 
વાળ મુજબ પાણી અને બેકિંગ સોડાને મિક્સ કરી લો અને ભીના વાળમાં લગાવો. 5 મિનિટ પછી વાળને સારી રીતે ધોઈ લો. આ ઑયલ ઓછું કરવામાં મદદ કરે છે. 

6. મધ અને તજ 
1 કપ ઉકળતા પાણીમાં અડધી ચમચી તજ પાઉડર મિકસ કરો. 30 મિનિટ માટે તેને મૂકી દો. ઠંડા થતા તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. 45 મિનિટ માથા પર લગાવી રહેવા દો અને પછી વાળને શૈંપૂથી ધોવો. 
7. વોડકા 
એક બોતલ પાણીમાં 1 ચમચી વોડકા મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. શૈંપૂ પછી તેનું છાંટકા વાળ પર કરી લો અને ત્યારબાદ વાળને ન ધોવું. અઠવાડિયામાં એક 
 
વાર પ્રયોગ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી

ગુજરાત સરકારની મોટી જાહેરાત: ખેત તલાવડી યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી

CSK ની હારનો કોણ છે સૌથી મોટો વિલન ? શૂન્ય પર આઉટ થઈને DRS પણ કર્યો બરબાદ

શોર્ટ સર્કિટ અને ઘરમાં 10 ટન સાડીના જથ્થાએ લીધો 5 નો ભોગ: સુરતના લિંબાયતમાં ગૂંગળામણથી માસૂમ બાળક અને 4 મહિલાઓના મોત

બિહારના નાલંદામાં મોટી દુર્ઘટના, શીતલા મંદિરમાં મચી ભગદડમાં 8 લોકોના મોત, 8 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

આગળનો લેખ
Show comments