rashifal-2026

Tips to increase Child Appetite - ભૂખ વધારવા માટે આ ઘરેલૂ ઉપાય

Tips to increase Child Appetite

Webdunia
સોમવાર, 19 જૂન 2017 (15:21 IST)
ભોજનને લઈને બાળક હમેશા નાટક  જ કરે છે. તેને દરેક સમયે ભોજન ન કરવાના કઈક ન કઈક બહાના કાઢે છે. બદલતા લાઈફસ્ટાઈલના કારણે પણ ભૂખ ન લાગવું આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી બાળકનો વિકાસ રોકાઈ શકે છે. તેનાથી બાળક શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પણ રાહ્ત મેળવી શકો છો. (Video)પસંદ આવે તો  Subscribe કરો 
1. સફરજન 
બાળકને જો ભૂખ નહી લાગતી તો તેને સફરજન ખાવા માટે આપો. તેનાથી બાળકનો લોહી સાફ થવું શરૂ થઈ જશે અને ભૂખ પણ લાગવા લાગશે. સફરજનની સાથે સંચણ જરોર આપો. બાળક સફરજન ન ખાય તો તેનું જ્યૂસ પણ ફાયદાકારી છે. 
2. ફુદીના 
ફુદીના ઠંડી હોય છે. થોડું ફુદીનોના રસમાં મધ મિક્સ કરી સવારે સાંજે આ મિશ્રનને 1-1 ચમચી હૂંફાણા પાણી સાથે બાળકને આપો. તેનાથી પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગવી શરૂ થઈ જશે. 
3. લીલા શાકભાજી 
લીલી પાંદળાવાળી શાકભાજીનો સૂપ બાળકને આપો. તેનાથી કબ્જિયાતની પરેશાનીથી રાહત મળે છે અને પેટમાં ગૈસ પણ નહી બને. તેનાથી તમારી ભૂખ વધી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

સિહોરમાં એક ચાલતી બાઇકમાં વિસ્ફોટ થયો, જે RDX બ્લાસ્ટ હોવાની શંકા છે, બાઇક સવારના ટુકડા ટુકડા

બે વર્ષનો અતૂટ પ્રેમ, ત્યારબાદ ભવ્ય લગ્ન... પરંતુ તેઓ માત્ર 24 કલાક પછી જ અલગ થઈ ગયા, ચોંકાવનારું કારણ બહાર આવ્યું!

"એન્ટીબાયોટિક્સ ફાયદાકારક સાબિત થઈ રહ્યા નથી," "મન કી બાત" માં પીએમ મોદીએ શું કહ્યું તે વાંચો

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

વધુ જુઓ..

ધર્મ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments