suvichar

Beauty Tips- ચેહરા પર લગાવો મધ, મળશે ચમત્કારી 5 ફાયદા

Webdunia
સોમવાર, 12 માર્ચ 2018 (15:34 IST)
બ્યૂટી- દરેક ઘરમાં મધનો ઉપયોગ કરાય છે. આ આરોગ્ય અએ ત્વચા બન્ને માટે ફાયદાકારી છે. મધ લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે . 
 
1. બંદ પોર્સને ખોલે- ધૂળ માટીના કારણે ચેહરાના પોર્સ બંદ થઈ જાય છે. મધનો ઉપયોગ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. તેમાં રહેલ તત્વ ત્વચામાં જામેલી ગંદગીને દૂર કરે છે. 
 
2. ડાઘ-ધબ્બાને કરીએ દૂર- ત્વચા પર મધના ઉપયોગ કરવાથી ડાઘ -ધબ્બા દૂર હોય છે. તે સિવાય ડેડ સ્કિનથી છુટકારો મળે છે. 
3. હોંઠને બનાવીએ નરમ- ફાટેલા હોંઠથી પરેશાન છો તો મધનો ઉપયોગ કરો. હોંઠ પર મધ લગાડો. તે સિવાય તે સિવાય બદામનો પેસ્ટમાં મધને મિક્સ કરી હોંઠ પર લગાવો. તેથી હોંઠ નરમ થશે. 

4. સનબર્ન- ગર્મિઓમાં સનબર્નથી ત્વચાને બચાવા માટે મધનો ઉપયોગ કરો. તેમાં રહેલ તત્વ હાનિકારક કિરણિથી ત્વચાને બચાવે છે. દિવસમાં એક વાર મધથી મસાજ કરવી. 
 
5. હેયર કંડીશનર- મધ વાળ માટે ફાયદાકારી છે. મધને તમે નેચરલ હેયર કંડીશનરની રીતે ઉપયોગ કરી શકો છો. તેલમાં મધ મિક્સ કરી વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈલો. તેનાથી વાળ સાફટ અને મજબૂત થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોના અને ચાંદીના ભાવ સસ્તા થયા છે! આજે કેટલો ઘટાડો થયો છે તે જાણો.

ઠાણેમાં મોટો અકસ્માત: બેકાબૂ કાર અનેક વાહનોને ટક્કર મારી, 6 ગંભીર ઘાયલ

ભારત સહિત 40 દેશોના ચિકન અને ઈંડા પર પ્રતિબંધ; જાણો સાઉદી અરેબિયાએ આ કડક નિર્ણય કેમ લીધો

ઈમરાન ખાનને રાહત આપનાર ન્યાયાધીશની નકલી ડિગ્રી હોવાનો આરોપ લગાવીને , કોર્ટે તેમને પદ પરથી હટાવી દીધા

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાંથી 'ન્યાયિક ભ્રષ્ટાચાર' પરનો પ્રકરણ દૂર કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ હોબાળો મચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments