Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક વસ્તુ મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો

Webdunia
શુક્રવાર, 5 માર્ચ 2021 (20:37 IST)
આ એક વસ્તુ  મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો
આ એક વસ્તુ તમારો ચેહરો દૂધ જેવો ગોરા થઈ જશે 
 
આજકાલના સમયેમાં દરેક છોકરી સુંદર દેખાવ ઈચ્છે છે. બધી છોકરીઓની આ ઈચ્છા હોય છે કે તેને હેલ્દી સ્કિન સુંદર ચેહરા અને ગોરા રંગ મળી જાય કેટલીકે છોકરીઓના રંગ તો નેચરલ રીત ગોરો હોય છે પણ કેટલીક ડાર્ક રંગથી પરેશાન રહે છે અને તેને ગોરા બનાવવા માટે ન જાણે કેટલા સૌંદર્ય પ્રોડક્ટ્સ વાપરે છે. 
આ વસ્તુઓનો ઉપયોગ કરીને, રંગ સફેદ નથી હોય પરંતુ ચામડીને ઘણી આડઅસરો થઈ શકે છે.
 
તમે ચિંતા ન કરો તો અમે તમને જનાવી રહ્યા છે. જેને તમે યૂજ કરી મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો. જો તમે શ્યામ રંગને ગોરા બનાવવા ઈચ્છો છો.
 
દૂધના ક્રીમનો ઉપયોગ કરો, ત્વચા માટે ક્રીમનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.
 
તેન ઉપયોગથી રંગ તો ગોરો હોય છે સાથે જ તમારી સ્કિન  પણ સૉફ્ટ અને સ્મૂથ થઈ જાય છે. 
 
તેનો ઉપયોગ કરવા માટે, સવારે સાંજે એક ચમચી મલાઈથી તમારા ચેહરાની મસાજ કરવી અને પછી ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
દરરોજ આવું કરવાથી તમારી સ્કીનનો રંગ ગોરો થઈ જશે અને તમારી પિંપલની સમસ્યાથી છુટકારો મેળવશો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments