Festival Posters

Shimla- સમર વેકેશનમાં જરૂર જાઓ શિમલા

Webdunia
બુધવાર, 18 એપ્રિલ 2018 (12:38 IST)
મનને શાંતિ આપશે શિમલાની હરિયાળી 
ગરમીના દિવસોમાં તાપમાન દરરોજ વધે છે. શાળીની રજા થઈ ગઈ છે. અને હવે ફરવાના હિસાબે  અવસર સારુ છે. જો સમય ઓછું છે કે વધારે દૂર નહીં જવું ઈચ્છો તો તમે શિમલાની તરફ  જઈ શકો છો. મનને શાંતિ આપતી હરિયાળીથી ઘેરાયેલા શિમલાને સાત પર્વતોનો શહર પણ કહી શકાય છે. ગર્મીમાં પણ અહીંનો વધારે તાપમાન 25 ડિગ્રીની આસપાસ જ રહે છે. 
સમયની સાથે શિમલા આવનારા લોકોની સંખ્યા વધે એછે તો અહીં ભીડ વધારે લાગે છે. પણ અત્યારે પણ કોઈ હિલ સ્ટેશન કરતાં શિમલાનો આકર્ષણ ઓછું નહી થયું છે. અહીંનો માલરોડ સૌથી વધારે મશહૂર છે. 
 
શિમલા આવનાર સૈલાનિયો માટે અહીં કરવાના સિવાય પણ ઘણુ બધું છે. બર્ફ પર સ્કીઈંંગ કરનારને જાન્યુઆરીથી માર્ચના મધ્ય વચ્ચે સારું અવસર મળી જાય છે. હિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમની તરફથી નરકંડામાં 7 થી 15 દિવસના પ્રશિક્ષણ શિવિરોના આયોજન કરાય છે. 
 
ફિશિંગ અને ગોલ્ફની સાથે જ તમે અહીં ટ્રેકિંગના મજા પણ લઈ શકો છો. શિમલા-કિન્નૌર ક્ષેત્રમાં નરકંડાથી બંજર અને સરાહનથી સાંગલા અહીંના મશહૂર ટ્રેક રૂટ છે. બન્ને જ રૂટ આશરે સવા ત્રણ કિલોમીટરની દૂરી પર છે.
 
શિમલાની દૂરી દિલ્હીથી બહુ વધારે નથી. રોડમાર્ગથી કારથી સરળતાથી પહોંચી શકાય છે. દિલ્હીથી શિમલા માટે હવાઈ યાત્રાની પણ સુવિધા છે. રેલમાર્ગથી જવા ઈચ્છો છો તો નૈરોગેજ લાઈન કાલકાથી શિમલા સુધી જાય છે. અહીં પહોંચવા માટે બે રીતની ટાય ટ્રેનનો મજા પણ લઈ શકાય છે. ઠહરવા માટે એચપીટીડીસી હોટલ અને ગેસ્ટ હાઉસની સાથે નિજી ગેસ્ટ હાઉસ ભારે સંખ્યામાં છે. ટ્રેકલ કંપની અહીં ફરવા માટે ઘણા પેકેજ પણ ઑફર કરે છે. 
 
આમ તો શિમલા અને તેની આસપાસહજારીની સંખ્યામાં એવા સ્થળ છે જે કોઈનો પણ મનને લુભાવી શકે છે. પણ કેટલીક એવી જગ્યા છે જે અહીં આવતા પર્યટકોને બહુ પસંદ આવે છે. 
જાખૂ ટેમ્પલ- પર્યટકોની શિમલા યાત્રા આ મંદિર સુધી આવ્યા વગર પૂરી નહી ગણાય છે. શિમલાની સૌથી ઉંચી પહાડી જાખૂ હિલ પર સ્થિત છે. હનુમાનજીનો મંદિર. અહીંથી આખું શિમલા શહર અને આસપાસના ક્ષેત્ર જોવાય છે. અહીં ભગવાન  કોટેશ્વર મંદિર પણ પ્રસિદ્ધ છે. 
 
તત્તા પાણી- સતલજ નદીના જમણી બાજુ પર ગર્મ પાણીની જગ્યા પણ લોકોને પસંદ છે. અહીં સલ્ફરની માત્રા વધારે હોવાથી પાણી નવશેકું રહે છે. આ પાણી ઘણા રીતના રોગોને પણ દૂર કરે છે. 
વૉર મેમોરિયલ- શિમલાના ઘણા મશહૂર ઠેકાણામાંથી  એક વૉર મેમોરિયલ પણ મશહૂર છે. અહીંના ગાંધી ચોકથી બે કિલોમીટરની દૂર પર સ્થિત પ6ચપુલાના પાસે નેતાજી સુભાષચંદ્ર બૉસના સહયોગી અજીત સિંહની યાદમાં વૉર મેમોરિયલ બનેલું છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Happy Chocolate Day 2026 Shayari: આ રોમાંટિક અને સુંદર સંદેશા દ્વારા મોકલો તમારા પાર્ટનરને ચોકલેટ ડે ની મીઠાસ

હાથ લગાવતા જ મુઠ્ઠીમાં આવી જાય છે વાળનો ગુચ્છો ? તો અજમાવો આ રૂટીન હેયર ફૉલની સમસ્યા થોડાક જ દિવસમાં થશે દૂર

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

આગળનો લેખ
Show comments