Festival Posters

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Webdunia
મંગળવાર, 20 જાન્યુઆરી 2026 (13:27 IST)

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતને સંપૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. 

26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું. તે ઐતિહાસિક ક્ષણોમાં ગણના કરવાનો સમય હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે. 

બંધારણ ક્યારે અમલમાં આવ્યું

26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવતા ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold, Silver Rates Today 5 February 2026 : સોના-ચાંદી સસ્તુ થશે કે બનશે નવો રેકોર્ડ ? આજે સોનુ ખરીદવુ યોગ્ય છે કે હજુ રાહ જોવી પડશે ?

જમીન પર કોરીયન સ્ટાઈલનાં વિચિત્ર યંત્ર હતા... ત્રણેય બહેનોનાં બંધ રૂમમાં શું મળ્યું, ચોંકાવનારો ખુલાસો

IND vs PAK: શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે રમશે? પાકિસ્તાની PM એ આપ્યું નિવેદન

ભારતીય ટીમે કર્યો ઐતિહાસિક રન ચેઝ, અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોચી

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

વધુ જુઓ..

ધર્મ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments